SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ આપણે પણ શ્રી જિનેશ્વર ભગવાન જેવા થઈએ કારણ કે કહ્યું છે કે –“પૂજા કરતાં પ્રાણીઓ પોતે પૂજનીક થાય.” જેમ બ્રિટિશ સરકારના વાઈસરોયે જેના પર સહી કરી છે એ કાગળ તે ક ગળ નથી, પણ દશ હજાર રૂપીઆની નોટ તરીકે ગણાય છે, જેમાં એક માણસ ઉપર શાસ્ત્ર વિધિપ્રમાણે સંસ્કાર કરવામાં આવવાથી તે માણસ ગુરૂ કે રાજા તરીકે મનાય છે, તેમ શાસ્ત્રાનુસારે જેનાપર સુસંસ્કાર કરવામાં આવ્યા છે, તેવી પ્રતિમાજી વડે પ્રભુજ ઓળખાય છે. પરંતુ એવી કઈ પ્રતિમાજી છે કે જેવડે શ્રી વીતરાગપ્રભુ ઓળખાય અને આ શ્રી જિનેશ્વર ભગવાનજ છે એવી આપણું પૂર્ણ ખાતરી થાય ? તેના માટે તે – મા૪િની . प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्न वदनकमलमङ्कः कामिनीसंगशुन्यः । करयुगलमपि यत्ते शस्त्रसंबन्धवन्ध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव. ।। ભાવાર્થ-જેની બે દ્રષ્ટિ જાણે શાંત રસમાં નિમગ્ન હોય ની એવી દેખાય છે જેમનું મુખકમળ જાણે પ્રસન્ન દેખાતું હાયની એવું જણાય છે, જેમને ખોળે કામિનીના સંગથી - હિત છેજેમના બે હાથ શાસ્ત્રના સંબંધ વગરના છે, એવા જગતમાં કઈ પણ દેવ હોય તે હે વીતરાગ પ્રભુ તે દેવ તો તું જ છે. શ્રી જિનેશ્વરની આવી શાંતમુદ્રા જોઇ શાંત રસ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy