________________
સૌથી નીચી સ્થિતિ અને સૌથી ઉંચી સ્થિતિ કઈ? મોક્ષ પામવાનું બીજ કયું છે? સમતા એટલે શું ?
તેની ગાથા બેલી અર્થ કરો. મુકિતને અધિકાર કોને છે? સ્ત્રી મુક્તિ પામે કે કેમ? અમુક વેષ ધારણ કરવાથી જ મુકિત મળે છે કે કેમ? સ્વલિંગસિદ્ધ કોને કહે છે? અન્યલિંગસિદ્ધ કોને કહે છે? ગૃહસ્થગિસિદ્ધ કોને કહે છે? મોક્ષમાં પુણ્ય પાપ કે ધર્મ અધમની પ્રવૃત્તિ છે કે નહિ ? મોક્ષમાં શું પ્રાપ્ત થાય છે?
ખંડ ર–આચાર.
પાઠ ૨૬ સમ્યકત્વ..
સમ્યક એટલે બરોબર કે યથાર્થ. સમ્યકત્વ એટલે બરબરપણું કે યથાર્થતા. આ ઉપરથી જૈનમાં સાચા પદાર્થની શ્રદ્ધા કરવી તેને સમ્યકત્તવ કહેવામાં આવે છે, અને ખોટા ૫દાર્થની શ્રદ્ધા રાખવી તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે, ટૂંકામાં કહીયે તે સાચી માન્યતા તે સમ્યકત્વ છે અને બેટી માન્યતા તે મિથ્યાત્વ છે.
સમ્યકત્વનું બીજું નામ સમ્યકદર્શન છે. સમ્યકદર્શન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org