________________
૪૫
મુકિતના માટે અમુક વૈષવાળા હાય તેજ અધિકારી થાય એવુ પણ કાંઇ નથી, ગમે તેા જૈન સાધુના વેશ રાખનાર હાય, ગમે તા અન્ય મતના વેશ રાખનાર હાય, અથવા ગમે તે ગૃહસ્થના વેશ રાખનાર હાય, છતાં જે પવિત્ર ધ્યાનથી કમને તેડી નાખે તે તેજ વેશે મુકિત પામે છે.
જૈન સાધુના વેશે મુકિત પામનાર તે સ્વલિંગસિદ્ધ ગણાય છે-અન્યમતના વેશે મુકિત પામનાર તે અન્યલિંગસિદ્ધ ગણાય છે અને ગૃહસ્થના વેશે મુકિત પામનાર તે ગૃહસ્થલિ ંગસિદ્ધ ગણાય છે.
મેાક્ષ એ ચેાથેા પુરૂષાર્થ છે. મેાક્ષનુ ખીજ સમ્યકત્વ છે. મેાક્ષના માર્ગ તે સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન અને સમ્યકચારિત્ર છે. મેાક્ષ માટે જ્ઞાન અને ક્રિયા એ એની જરૂર છે. ધ્યાન એ મેાક્ષનું આવશ્યક કારણુ છે.
પરમ સુખ મેક્ષમાં છે માટે મેક્ષ માટેજ ધર્મની પ્રવૃત્તિ કરાય છે. માક્ષ પ્રાપ્ત થતાં પુણ્ય-પાપ, ધર્માં-અધર્મની પ્રવૃત્તિ અધ પડે છે. અને પૂર્ણ નિવૃત્તિ પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે.
પરીક્ષા પાš ૨૫
કેવળ જ્ઞાન એટલે શું?
તેનાથી આત્મા કેવા થાય છે? મેાક્ષ એટલે શુ? માક્ષ પામનારને શું કહે છે?
Jain Educationa International
તે કેમ પ્રગટે ? મેાક્ષ કયારે પામે?
મેાક્ષનાં ખીજા કયાં નામ છે ? પાંચમી ગતિ કઇ ?
For Personal and Private Use Only
www.jainelibrary.org