________________
૪૪ મુકિત-સિદ્ધ-નિર્વાણ-નિવૃતિ-શિવ-પરમપદ, આ બધાં મક્ષનાં નામ છે. મોક્ષપામેલ આત્મા મુક્ત–સિદ્ધ કે નિવૃત કહેવાય છે,
મોક્ષ એ પંચમગતિ છે એ ગતિ પામતો જીવ પિતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. અને સમગ્ર કર્મથી મૂકાઈ સ્વતંત્ર થવાથી પરમસુખ પામે છે.
સાથી નીચેની સ્થિતિ તે નિગોદ છે, તેમ સૌથી ઉંચી સ્થિતિ તે મુકિત છે.
ત્યાં સિદ્ધના જીવને સ્થલ કે સૂક્ષ્મ કોઈ જાતનું શરીર નથી હોતું,
મેક્ષ પામવાનું બીજ સમતા છે. સમતા એટલે સમભાવ તેથી જ કહેવાય કે –
सेयंबरो व आसंघरो व बुद्धो व अहव अन्नो वा' समभाव भावि यप्पा लहेइ मुक्खं न संदेहो.
અર્થ—તાંબર અને દિગંબર એવા જૈનના બે પક્ષ છે, તેમાંના ગમે તે પક્ષનો હેય, અથવા ઔધ હોય, વા અન્ય કઈ પણ હોય, તથાપિ તે, સર્વ જીવ-અજીવ પર સમભાવથી પિતાના આત્માને ભાવિત કરે છે તે મોક્ષ મેળવે છે એમાં સંદેહ નથી. | મુકિત મેળવવાનો અધિકાર ફકત મનુષ્યને જ છે. મનુષ્ય જાતિમાં પુરૂષ કે સ્ત્રી બંને મુકિતનાં અધિકારી છે. તેમજ ૧ શ્રી રત્નશખર સુરીકૃત. ૨ સ્ત્રીને મુક્તિ દિગંબર ભાઈઓ માનતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org