________________
સ્થિતિ બંધ તે શું ? રસબંધ તે શું? પ્રદેશબંધ તે શું ?
પાઠ ૨૪ બંધ-નિર્જરા મેક્ષ ભાગ ૨ જે નિર્જરા,
બાંધેલાં કર્મોને ક્ષય કરવાં તે નિર્જરા. નિર્જરા બે પ્રકારે છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા, ઇચ્છાપૂર્વક કષ્ટ સહનથી સકામ નિર્જરા થાય છે, અને ઈચ્છાવગરની તિર્યચોની માફક કષ્ટ સહ્યાથી અકામ નિજેરે થાય છે.
કમની નિર્જરાનો મુખ્ય હેતુ તપ છે, તેના બાર પ્રકાર છે. તે આ પ્રમાણે– આત્યંતર અથવા આંતરિક તપ છ પ્રકારે છે
પ્રાયશ્ચિત. વિનય. વૈયાવૃત્ય (દેવગુરૂની સેવા પુજા) તથા માંદાની ચાકરીરવાધ્યાય–શાસ્ત્રપઠન. ધ્યાન–એક ચિત્ત. કાયોત્સર્ગ-સમાધિમાં રહી કાયાને વસરાવી દેવી તે. બાહ્ય-(અથવા બાહેરમાં દેખાતું) તપ છ પ્રકારે છે. અનસન-(ઉપવાસ વગેરે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org