________________
મુંડા કામ કરવાથી અશુભનામકર્મ બંધાય છે અને તેથી ખરાબ ગતિ, ખરાબ શરીર, અપૂર્ણ ઇઢિયે મળે છે. નામકર્મ પણ બાંધ્યા પ્રમાણે ભેગવી લીધાથી તેને છેડે આવે છે. અને જીવ ત્યારે પિતાના મૂળ અરૂપી સ્વરૂપે નિરંતર રહે છે.
વિનયવાન અને નિરાભિમાની થઈ ચાલવાથી શુભ શેત્ર બંધાય છે. અને ગર્વ કરવાથી અશુભ ગેત્ર બંધાય. શુભ ગોત્ર ને ઉર્ગોત્ર (ઉંચું ત્ર) કહે છે; અને અશુભ ગેત્રને નીચે
ત્ર (નીચું ગોત્ર) કહે છે. એને પણ બાંધા પ્રમાણે ભેગવી લીધાથી એને છેડે આવી જીવ પોતે અગુરૂ-લઘુ સ્વરૂપે પ્રગટે છે.
પરીક્ષા પાઠ ૧૨.
બધાં કર્મ કેટલા છે? વેદનીયકર્મ કેના જેવું છે અને જીવના કયા સ્વભાવને રેકે છે.? આયુકર્મ કેના જેવું છે અને ક્યા સ્વભાવને રેકે છે.? નામકર્મ કોના જેવું છે અને ક્યા સ્વભાવને રોકે છે.? ગેત્રકમ કોના જેવું છે અને ક્યા સ્વભાવને રેકે છે.? અઘાતિકર્મ કેવા રૂપે રહેલાં છે.? વેદનીયકર્મના બે વિભાગ કયા અને તે કેમ બંધાય છે
તથા કેમ તૂટે છે.? શુભ આયુકર્મ કર્યું અને અશુભ કર્યું. ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org