________________
૨૩
શુભનામકર્મ કેમ બધાય છે અને તેથી શું ફળ મળે છે. અશુભનામકર્મ થી શુ ફળ મળે છે,? ગાત્રકના એક વિભાગ કયા છે. ?
પાઠ ૧૩ મા આઠ ક.
ચાર ઘાતિ અને ચાર અઘાતિ મળીને સ્માટૅ કમ કહેવાય છે. ઘાતિકમ બધાં અનુભજ છે. અઘાતિક શુભ અને અશુભ એ એરૂપે છે ઘાતક માં જીવ પોતાના પરિણામના જોરથી ભાંગતાડ કરી શકે છે. પણ અઘાતિકને તે ભાગવી, લીયાથી તેના છેડા ( ાવી શકાય છે.
કર્માના પરમાણુરૂપ ખીજ એકઠાં કરવાં તે કમના બંધ કહેવાય છે. બાંધેલાં કમ કૃત્યાં ન હોય ત્યાં સુધી તેમની જે હયાતિ તેને સત્તા કહે છે. ખાંધ્યા પ્રમાણે તેજ ભવે કે ભવાંતરે તેનુ જે ફળ મળે તેકના ઉદય કે વિપાક કહેવાય છે.
કને ભાગવીને ખપાવવાં અથવા પરિણામના જોરથી તેમાં ભાંગતાડ કરી તેના પરમાણુ એના નાશ કરવા તેને નિરા કહે છે.
કના તમામ પરમાણુઓના નાશ કરી તેનાથી છુટા થવુ તેને માક્ષ કહે છે.
શુભ કર્મોં માંધવાના જે હેતુ છે તેને પુણ્ય કહે છે. અશુભ ક્રમ આંધવાના જે હેતુ છે તેને પાપ કહે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org