________________
ગોત્રકમ કુંભાર સમાન છે અને તે જીવના અગુરૂ લઘુર સ્વભાવને રેકે છે.
આ ચારે કર્મ શુભ અને અશુભ રૂપે રહેલા છે. તે નીચેની બિના પરથી સ્પષ્ટ સમજાશે.
અને સુખ-દુ:ખ આયાથી વેદનીય કર્મ બે રીતે બં થાય છે. સુખ આપ્યાથી સાતાદનીય બંધાય છે. તે સાતારૂપે કળે છે. અને દુઃખ આયાથી અસાતવેદનીય બંધાય છે, તે અસાતારૂપે ફળે છે. આવેલા સુખ-દુઃખને સમભાવે એટલે ખુશી કે દિલગીર થયા વગર શાંત મન રાખીને ભેગવતાં વેદનીય કર્મ તૂટી આવ્યા બાધ સુખ એટલે અપૂર્વ શાશ્વત આનંદ ખીલી નીકળે છે.
ધર્મનાં કામ કરવાથી દેવગતિ કે મનુષ્ય ગતિનું શુભ આયુકર્મ બંધાય છે. પાપનાં કામ કરવાથી નરક ગતિ કે તિર્યંચ ગતિનું અશુભ આયુકમ બંધાય છે, અને બાંધ્યા પ્રમાણે આયુષ્ય ભેગવી પુરૂં કર્યાથી તે તૂટે છે.
સારાં કામ કરવાથી શુભનામકર્મ બંધાય છે, અને તેથી સારી ગતિ, સારૂં શરીર અને પૂર્ણ ઇંદ્રિય મળે છે.
૧–૨ અગુરૂ લધુ શબ્દ-અગુરૂ–અલધુ એમ સમજવાનું છે. અગુરૂ એટલે ભારે નહિ અને અલધુ એટલે હલકો નહિ. જીવ મૂળે અરૂપી હોવાથી ભારે હલકે નથી, નીચ-ઉંચ નથી, તથાપિ નેત્રકમેંએ નીચ-ઉંચ ગણાય છે, માટે એ કર્મ પણ નાશ કરવા ગ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org