________________
૧૭
ઘાતિકર્મ કોને કહે છે ? જીવના સ્વાભાવિક ગુણ કયા છે? અઘાતિકર્મ કોને કહે છે ? મુક્ત કયારે મળે ?
પાઠ ૧૧ ધાતિકર્મ. ઘાતિકર્મને ઘનઘાતિ પણ કહે છે. ઘન એટલે મજબુતપણે ઘાત કરનાર તે ઘનઘાતિ કર્મ. તેના ચાર પ્રકાર છે.
૧ જ્ઞાનાવરણ કે જ્ઞાનાવરણીય, (જ્ઞાનને ઢાંકનાર) ૨ દર્શનાવરણ કે દર્શનાવરણીય, (દર્શનને કિનાર) ૩ મેહકર્મ કે મોહનીય, (મુંઝવનાર) અર્થાત વિચારની
પવિત્રતા તેડનાર ૪ અંતરાય કે વિક્ત, અર્થાત્ પ્રવૃત્તિ કરતાં અટકાવી
રાખનાર. જ્ઞાનાવરણકર્મ–આંખના પાટા સમાન છે. દર્શનાવરણ–રાજાને જોવામાં અટકાવનાર દરવાન સમાન છે. મેહકર્મ-મદિરાના કેફ સમાન છે. અંતરાય-રાજા તરફથી દાન આપવાને હુકમ છતાં વચ્ચે
અટકાવનાર ભંડારી સમાન છે. જ્ઞાનની વૃદ્ધિ થતી અટકાવ્યાથી, જ્ઞાનનાં સાધનેને નાશ કરવાથી, તથા જ્ઞાની જનની નિંદા કર્યાથી જ્ઞાનાવરણ બંધાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org