SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કરે એટલે કે તે ગુણોના ઉપર અતિશય મલીન પડદા રૂપે રહી તેમને પ્રકાશ થતા અટકાવે તે ઘાતકર્મ છે. જીવના મુખ્ય સ્વાભાવિક ગુણ ચાર લેવાના છે -જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, શાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આ ગુણોને દબાવી દેનાર કર્મ તે ઘાતિકર્મ કહેવાય છે. આ ઘાતિકમજ સંસારના મૂળ કે બીજ રૂપ છે. ઘાતિ કર્મને નાશ થતાં મનુષ્ય દેહમાં રહ્યાં છતાં પણ પરમેશ્વરપણું પ્રકટી નીકળે છે. જે કર્મના પરમાણુંઓ ઉપર જણાવેલા જીવના ચાર મુખ્ય ગુણેને હરકત નથી કરતા તે અઘાતિકર્મ કહેવાય છે. છતાં તેઓ પણ જયાં સુધી ઘાતિર્મોની સાથે જોડાયા રહે છે ત્યાં સુધી જીવને દુઃખ સુખ આપવાનાં સાધન બની હેરાન કર્યા કરે છે. એકલાં આઘાતિકર્મ દુ:ખ કરતા નથી. માટેજ ઘાતિક અને અઘાતિકર્મ, એકંદર નાશ થાય ત્યારેજ જીવને મુકિત મળી ગણાય. જે માટે કહેલું છે કે - कृत्स्नकर्मक्षयान् मोक्षः એટલે સર્વ પ્રકારના કર્મ ક્ષય થવાથી મોક્ષ મળે છે. પરીક્ષા પાઠ ૧૦, કર્મ કેટલી જાતનાં છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy