________________
પાઠ ૮. ગર્ભજ અને સમૃમિ .
સંસી–અસંજ્ઞી. જે ગર્ભથી જન્મે છે ગજ કહેવાય છે અને જે પિતાની મેળે ઉત્પન્ન થાય તે સંમૂછિમ કહેવાય છે. પંચેન્દ્રિયમાં તિર્યંચ - અને મનુષ્ય સંમૂછિમ પણ થાય છે અને ગર્ભજ પણ થાય છે.
સંમૃમિ મનુષ્ય કંઈ માણસ જેવા મોટા નથી થતા, પણ તે બહુ સૂમરૂપે રહે છે. તે માણસનાં મળમૂત્રમાં ઉત્પન્ન થઈ થોડી વારમાં મરતા રહે છે.
આ સંમૂર્ણિમ તિર્યંચ તથા સંમૂઈિમ મનુષ્યને અસંશી પંચેંદ્રિય કહેવામાં આવે છે.
અસંજ્ઞી એટલે મનવગરના. સંમૂછિમ તિર્યંચને વાક પ્રાણ હોય છે, પણ સંમૂર્ણિમ મનુષ્યને તે પણ નથી હોતું. સંમૂઈિમ મનુષ્ય તે બારીકમાં બારીક પંચેન્દ્રિયવાળું જતુ છે.
એકેંદ્રિય, વિકદ્રિય અને સંમૂર્ણિમ એટલાને મન ન હોવાથી અસંશી ગણવામાં આવે છે. બાકીના દેવ, નારક અને ગર્ભજ મનુષ્ય તિર્યંચ સંજ્ઞી ગણાય છે.
પરીક્ષા પાઠ ૮. ગર્ભજ કોણ? સંમૂર્ણિમ મનુષ્ય કેવાં હોય છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org