________________
૧૨ અકર્મભૂમિજ અને અંતદ્વીપજને યુગળિયા મનુષ્યના નામે જનમાં ઓળખ્યા છે.
દેવતાના ચાર વર્ગ કે નિકાય છે–ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક, - પાતાળવાસી દેવો તે ભવનપતિ, વચલા ભાગે રહેનારા તે વ્યંતર કે વાણવ્યંતર.
આકાશમાં પ્રકાશ કરનારા તે તિષ્ક કે જતિષી, અને તેમના ઉપર ઉર્વલોકમાં વિમાનમાં રહેનારા દેવ તે વૈમાનિક.
પરીક્ષા પાઠ ૭,
પંચેન્દ્રિયની પાંચ ઇંદ્રિય બોલો. પંચે દ્રિયના વર્ગ બેલે. તિર્યંચના વર્ગ બેલે. મનુષ્યનાં વર્ગ કયા કયા? કર્મભૂમિ એટલે શું ? અકર્મભૂમિજ એટલે શું ? અંતદ્વીપજ એટલે શું? દેવતાના વર્ગ બેલે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org