________________
૧૧
શ્રોત્ર'દ્રિય હાય છે
પંચેન્દ્રિય જીવના ચાર વર્ગ છે: નારક, તિય ઇંચ, મનુષ્ય, અને દેવતાઓ. આજ સંસારમાં રહેલી ચાર ગતિ ગણાય છે. નરક સાત હાવાથી તેમાં ઉપજનાર નારક જીવાના સાત વર્ગ થઈ શકે.
તિય ચના પાંચ વર્ગ છે: જળચર (માછલાં વગેરે ) સ્થળચર (ચાપગાં પશુ), ખેચર ( પક્ષીએ, ) ઉપરિસર્પ ( પેટે ચાલનારા સર્પ) અને ભૂજ઼પરિસ ( પડખાની બાજુથી ચાલનાર નેળિયા વગેરે )
મનુષ્યના ત્રણ વર્ગ છે:—કર્યું ભૂમિજ, અકમ ભૂમિજ અને અંતની પજ.
૧૩ ભૂમિ એટલે કામધંધાથી નિર્વાહ કરનારા પ્રદે શમાં જન્મેલા તે કર્મ ભૂમિજ. આપણે બધા એ વના છીએ.
ર કામધંધા વગર ફ્કત ઈચ્છા મળે નિર્વાહ કરનાર પ્રદેશમાં જન્મેલા તે, અકર્મ ભૂમિજ.
૩ જંબુદ્રીપની માહેર લવણુ સમુદ્રમાં ૫૬ અંતદ્વીપ ગણાય છે, તેમાં જન્મેલા તે અતીપજ.
૧ આકાશમાં ઉડનારા. ૨. અસિ—તરવારવડે ક્ષત્રિયરૂપે, મસિશાહીવડે એટલે વિણકરૂપે અને કૃષિ-ખેતીવાડી એટલે ખેડુત પે. આ ત્રણે વર્ગોના માણુસા ક ભૂમિજ કહેવાય ૩ કલ્પવૃક્ષવડે નિર્વાહ કરનારા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org