________________
સદ્ગુણો સવાલ-૩૧બીજી આપણ નીતિ સંબંધી શી શી ફરજો છે ? જવાબ-આપણે હંમેશા સાચું બોલવું ૧ પ્રમાણિક રહેવું ૨
સુશીલ થવું. ૩ ઉદ્યોગી બનવું ૪ વિનયનમ્ર થઈ વર્તવુ ૫ ગુણગ્રાહી થવું ૬ બૈર્યવાન થવું ૭ પવિત્ર મન રાખવું ૮ સલાહ સંપથી રહેવું ૯ ગંભીર થવું ૧૦ ઉદાર થવું ૧૧ આનદી રહેવું ૧૨ સાવધાન થવું ૧૩ ચતુરતા મેળવવી ૧૩ શૈર્યવાન થવું ૧૫ અને ઉંચ અભિલાષી થવું ૧૬ એ નીતિની મુખ્ય શિક્ષાઓ છે. ટૂંકમાં કહીએ તે જેટલા સદ્દગુણે
છે એટલા નીતિના પાઠ છે. સવાલ-૩રજેનમાં નીતિનું પ્રતિપાદન શી રીતે કરેલું છે ? જવાબ–જેનમાં નીતિને સામાન્ય ધર્મ તરીકે જણાવેલ છે
સામાન્ય ધર્મ એટલે કે સર્વ ધર્મોમાં કબુલ રખા
ચેલા સિદ્ધાંત તે નીતિ. સવાલ-૩૩ નીતિ અને ધર્મ એક છે કે જુદા ! જવાબ–નીતિને કાયમ રાખી ધર્મ કાંઈક આપણને વધુ
શ્રદ્ધા વધુ જ્ઞાન, અને વધુ શાંતિ આપીને વધુ સુખ તરફ દોરે છે. નીતિ એ સંસારમાં સુખ આપે છે, અને નીતિના પાયાપર બંધાયેલા ધર્મ આપણને સંસારમાં આનંદ અને મેક્ષમાં પરમાનદ સુખ
આપનારે થાય છે. સવાલ-૩૪ નીતિ અનીતિનાં ફળ આપણને આ જન્મમાં મળે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org