SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે હુવે પછીના ! ૧ જવામ—નીતિનાં કાર્યાંનાં ઘણાંક રૂપે તથા અનીતિનાં કાનાં ઘણાંક રૂપે આ જન્મમાંજ મળે છે, એટલે કે જ્યારે આપણે દુઃખી હાઇએ ત્યારે વિચાર કરવા કે આપણે કોઈને દુ:ખ તેા નથી આપ્યું, કે આપણે જ્યારે ઠગાઈએ ત્યારે વિચારવું કે આપણે કાઇને ઠગતા તા નથી; તેમજ જ્યારે આપણને સુખ થતું હાય ત્યારે વિચાર કરવા આવશ્યક છે કે આપણે કાઇને સુખ આપતા હા ઇશુ, જ્યારે આપણે પ્રમાણિક હાશું ત્યારે લાક આપણા તરફ પ્રમાણિકપણે પણ તેટલે અંશે વંતા અનુભવાશે. ૧ જગત અનાદિછે. ૨ આત્મા અમર છે. ૯૭ જૈનના પ્રચલિત સિદ્ધાંતા. જગત, આત્મા, ક. ૩ આત્મા અનેક છે. ૪ સ્માત્માજ પરમાત્મા છે. ૫ કર્મથી સંસાર છે. ૬ આત્મા કમ ખાંધે છે. છ આત્મા કેમ તેાડે છે. ૧ Refbet. Jain Educationa International ૮ પૂણ્ય પાપ લાગે છે. ૯ સ્વર્ગ નરક માજીદ છે. ૧૦ કમ ક્ષયે મુક્તિ છે. ૧૧ કમ પાતે જડ છે. ૧૨ પરિણામે ક` બંધાય છે. ૧૩ પરિણામે કમ તેાડાય છે. ૧૪ કર્યા કમ ભાગવાય છે For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy