________________
ર
જવાબ~ માબાપની આજ્ઞામાં રહેવું, તેમની બનતી સેવા કરવી. તથા તેમને રાજી રાખવા તત્પર રહેવુ અને તેમની સાથે કયારે પણ ક કાર્સ કરી દુભવવું નહિ.
તેમનું દિલ
સવાp ૨૯-૧ડીલા તરફ માપણે શી રીતે વર્તવું જોઇએ ? જવાલ-- તેઓ જાણે આપણા મા બાપજ હાય તેમ તેમની સાથે નમ્રતાથી વવુ' અને તેમના તરફ્ પુજ્ય ભાવ રાખવા જોઇએ.
સવાલ ૧૮-ભાઈએ તથા એના સાથે શી રીતે થવું જોઈએ ? જવાબ--ભાઇઓ તથા બહેનેાએ અરસપરસ પૂર્ણ પ્રીતિ અને પુરતી પ્રમાણિકતા રાખવી, અરસપરસમાં વાદવિવાદ. તકરાર, કઠાર વચન, કે કટાર વન કરી કુસ’પનાં ખી રાપવાં નહિ. મેટા ભાઈ કે મેનની આજ્ઞા નાનાએ માનવી જોઇએ. સવાલ ૧૯ સાથીએ સાથે તથા મિત્રા સાથે શી રીતે વર્તવું ? જવાબ—તેમના તરફ માયાળુ તથા પ્રમાણિકપણે વવું. સવાલ ૨૦-માબાપેાએ પુત્રા તરફ કેવી રીતે વર્તવુ ?
વ
૧ આવે સ્થળે શિક્ષકાએ અમુક બાળક પિતા તરફ કેમ જેમ કે શ્રવણુ, ચારપાંડવ ભાનુ' યુધિષ્ઠિર તરફનું વર્તન તેમજ ગુજરાતી ચેાપડીમાં જવાળામુખી પર્વતનેા પાદ જુએ.
૨ શ્રી મહાવીર સ્વામીની પોતાના મેાટાભાઇ નંદીવ નના તર*ની રહેણી વગેરેના દ્રષ્ટાંતા શિક્ષકેએ આપવાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org