________________
દેષથી ન લેવે પણ ગુણથી લેવા, એમ કયાથીજ આપણે નિર્દોષી રહી સામાને નિર્દોષી કરી શકીએ કોપીની સાથે કેધી થયાથી બેવડે કેધ વધે છે માટે ભુંડાની સાથે પણ ભલા થઈ વર્તવું એમાંજ
ખરેખરી મોટાઈ છે. સવાવ-૪ ઉપરના ત્રણે નિયમો પ્રમાણે ફકત મનુષ્યની સાથેજ
પ્રેમભાવ રાખવે કે કેમ ? જવાબ- ના. આ જગતમાં તમામ પ્રાણુઓ તરફ એજ ત્રણ
નિયમ પ્રમાણે વર્તવું જોઈએ. કારણ કે બધાં પ્રાણુઓમાં આપણા જેજ સુખદુ:ખ જાણનાર
સવાલ-૧૫ આ ત્રણે નિયમ પ્રમાણે વર્તવું બહુ કઠણ છે
ખરું કે નહિ ? જવાબ- નીતિએ વર્તવું એ ખરૂં તપાસીએ તે સુગમ કામ
છે, અને અનીતિએ વર્તવું જ મુશ્કેલ છે, પરંતુ
જ્યારે માણસ કામ કોધના વિકારેને વશ થઈ વિવેકહીન બની રહે છે. ત્યારે તેને નીતિના નિયમે ચાલવું દુષ્કર લાગે છે અને અનીતિ સહેલી લાગે છે. માટે નીતિને પાળવા અર્થે અંતરની શુદ્ધતા તરફ રહે વાની ખાસ જરૂર છે.
આપણી ફરજો. વાલ ૧૬-માબાપ સાથે આપણે શી રીતે વર્તવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org