SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૧૭-૧૮ આ એકાન્તભેદવાદનું નિરસન અમે પૂર્વે ત્રીજા કાંડની પહેલી અને બીજી ગાથામાં કહી જ દીધું છે. ત્યાં કહ્યું છે કે સામાન્યમાં વિશેષનો, અને વિશેષમાં સામાન્યનો જે વ્યવહાર જગતમાં જણાય છે. તેથી દ્રવ્યથી વિશેષનો કથંચિ ભેદ જેમ છે તેમ તે વિશેષો દ્રવ્યમાં જ હોવાથી કથંચિત્ અભેદ પણ અવશ્ય છે જ. જે દર્શનકારો એકાન્ત નિર્વિશેષ (વિશેષ વિનાનું) એવું સામાન્ય માને છે. અને (સામાન્ય વિનાના) કેવલ એકલા વિશેષ છે આમ માને છે. તે દ્રવ્યમાંથી પર્યાયોને કાઢી મુકે છે. અર્થાત્ પર્યાયો વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યાયો છે આવો મિથ્યા અર્થ કરે છે. તેથી તેઓની આ માન્યતા યથાર્થ નથી જગતના વ્યવહારોથી અબાધિત જે જ્ઞાન થાય છે તે જ જ્ઞાન યથાર્થજ્ઞાન કહેવાય છે. ઉલટસુલટ કલ્પનાઓ કરીને જગતના વ્યવહારોને બાધા આવે તેવી મનમાની માન્યતા કલ્પવી તે અયથાર્થજ્ઞાન છે. ટીકામાં કહ્યું છે કે - પાન્તવ્યતિરાવુપમવારો યઃ પુનર્વવ્યાપ ક્રિયાપુ ન यद्यपि पूर्वमेव प्रतिक्षिप्तः, भेदैकान्तग्राहकप्रमाणाभावात् अभेदग्राहकस्य च "सर्वं विश्वमेकं सदविशेषात्, विशेषे वा वियत्कुसुमवदसत्त्वप्रसङग्रात्" इति प्रदर्शितत्वात् । तथापि तत्स्वरूपे दाढर्योत्पादनार्थमुदाहरणमात्र मभिधीयते । આમ એકાન્તભેદનું ખંડન તે બન્ને ગાથામાં કરેલું જ છે. તો પણ “તેવો એકાતભેદ જગતમાં નથી” આ વાત વધુ દઢપણે સમજાવવા માટે (એકાન્ત અમેદવાદી) આવું એક ઉદાહરણ અહીં ગાથા ૧૭-૧૮ માં આપે છે . અર્થાત્ એકાન્તભેદવાદીની સામે તેના એકાન્તભેદવાદને તોડવા માટે એકાત્તઅમેદવાદી એક ઉદાહરણ રજુ કરે છે. મેં ૧૬ ! पिउ-पुत्त-णत्तु-भव्वय-भाऊणं एगपुरिससंबंधो । ण य सो एगस्स पिय त्ति सेसयाणं पिया होइ ॥ १७ ॥ जह संबंधविसिट्ठो सो पुरिसो पुरिसभावणिरइसओ । तह दव्वमिंदियगयं, रूवाइविसेसणं लहइ ॥ १८ ॥ સંસ્કૃત છાયા પિતૃ-પુત્ર-નર્મુ-બાય-બ્રાહુનાં પુરુષસમ્બન્ધઃ | न च स एकस्य पितेति शेषकानां पिता भवति ॥ १७ ॥ ૨. મલ્વો વરતાર, “મવ્યો મનેય:'' દેશીનામમાલા ૬-૧૦) આ ભવય” શબ્દ બેનના પુત્ર (ભાણેજ) અર્થમાં વપરાય છે અને શબ્દ છે. તે માને વાચક છે પુષોદરાદિથી મળતી નો મન શબ્દ બને છે. તથા: મચાઃ મપત્ય = : આવો અર્થ કરવો. ૧૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy