________________
૧૦૪ કાર્ડ-૧ – ગાથા-૪૯
સન્મતિપ્રકરણ આશ્રિત થતી હોવાથી પણ એક છે. છતાં તેને મન-વચન-કાયા દ્વારા કરાય છે એમ કરણવિશેષે વિચારો તો અથવા અનેક પુગલદ્રવ્ય આશ્રયીને ક્રિયા થાય છે આમ વિચારો તો તે ક્રિયા ત્રણ પણ છે અને અનેક પણ છે. જીવના પરિસ્પંદન રૂપે એક છે. પુદ્ગલદ્રવ્યની સહાયકતા રૂપે અનેક છે તેથી જ ઠાણાંગસૂત્રમાં એક ક્રિયા કહી છે અને પછી ત્યાં જ ત્રિવિધ કરણ પણ કહ્યાં છે. જુઓ શ્રી ઠાણાંગસૂત્ર સ્થાન ૧ સૂત્ર ૪, તથા ઠાણાંગ સૂત્ર સ્થાન ૩ પ્રથમ ઉદેશો સૂત્ર ૮.
ઉપરોક્ત સઘળી વાત જીવ અને પુદગલ દ્રવ્યનો કથંચિદ અભેદ વિચારીએ તો જ સંભવે. તેથી દ્રવ્યાર્થિકનયથી (સંગ્રહનયથી) જે અભેદ છે તેને પણ માન્ય રાખવો જોઈએ. ઠાણાંગ સૂત્રના આ બધા પાઠો અહીં આપ્યા છે.
ઠાણાંગ સૂત્રના તે પાઠો આ પ્રમાણે છે - સ્થાન-૧ સુર્ઘ મે માં, તેvi ભાવથા વમવઘાયં | સૂત્ર-૧ સ્થાન-૧ | મી . સૂત્ર-૨ સ્થાન-૧ અને વંદે ! સૂત્ર-૩ સ્થાન-૧ પ લિરિયા ! સૂત્ર-૪ સ્થાન-૧ ને તોપ, અને મનોહ, ઘણે, ને અમે ! સૂત્ર-૫ સ્થાન-૩ - ઉદેશો પહેલો -
तिविहे जोगे पन्नत्ते - तं जहा-मणजोगे, वइजोगे, कायजोगे, एवं विगलिंदियवजाणं પરફયા નાવ માછિયા | સૂત્ર-૬
तिविहे पओगे पत्नत्ते, तं जहा-मणपओगे, वइपओगे, कायपओगे । एवं जहा जोगो વિપત્મિવિયવના તદ્દા પોતે વિના વેમાળિગાઈi | સૂત્ર-૭
तिविहे करणे पन्नत्ते, तं जहा-मणकरणे वइकरणे कायकरणे । एवं विगलिंदियवजं जाव वेमाणियाणं । तिविहे करणे पन्नत्ते, तं जहा-संरंभकरणे, समारंभकरणे, आरंभकरणे, નિરંતર નવ વેમrfrui સૂત્ર-૮
तओ दंडा पन्नत्ता, तं जहा-मणदंडे वइदंडे कायदंडे, णेरइयाणं तओ दंडा पन्नत्ता, તે નદી-મUવિંદે વરૂદંડે યહૂંડે, વિપત્મિવિયવનું ગીવ વેમાલાપ | સૂત્ર-૧૪
ભવસ્થજીવ અને દેહાદિ પુદગલદ્રવ્ય પરસ્પર અન્યોન્યભાવે એવાં તરૂપ થયેલાં છે કે જેનાથી ભવસ્થ જીવના જે પર્યાયો છે તે દેહના પણ કહેવાય છે અને દેહના જે પર્યાયો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org