________________
સન્મતિપ્રકરણ
કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ જ્ઞાતા-દૃષ્ટા જ છે. તેને બદલે સંસારીજીવને શરીરથી એકાન્ત ભિન્ન માની જ્ઞાતાદ્રષ્ટા માત્ર માનવો તે જૈનદર્શનમાં જન્મેલાને મિથ્યાત્વનો ઉદય છે. સાચી વાત તે છે કે વ્યવહાર નથી કર્તા-ભોક્તા અને શુદ્ધનિશ્ચયનયથી અકર્તા અને અભોક્તા છે. આમ અનેક રીતે આ વાત સમજવા જેવી છે. તે ૩૫ II
પુરુષ” એ તો એક ઉદાહરણ માત્ર છે. તે ઉદાહરણને અનુસારે સમજવું જોઈએ કે જગતના સર્વે પણ પદાર્થો સવિકલ્પ-નિર્વિકલ્પ એમ ઉભયાત્મક સ્વરૂપવાળા છે. તથા કેવલ એકલા “સવિકલ્પ (ભેદ) અથવા નિર્વિકલ્પક (અભેટવાળા) જ છે એમ નહીં, પરંતુ કોઈ પણ રીતે બે ભાવવાળા જ છે જેમ કે “અસ્તિ-નાસ્તિ” “સામાન્ય-વિશેષ” “નિત્યઅનિત્ય” “વાચ્ય-અવાચ્ય” ઇત્યાદિ અનેક રીતે ઉભયાત્મક સ્વરૂપવાળા જ સઘળા પદાર્થો છે. તેથી જ તેને સમજવા માટે પ્રથમ બે ભાંગ, અને તેમાંથી કુલ ૭ ભાંગા થાય છે. જેને જૈનશાસ્ત્રોમાં “સપ્તભંગી” કહેવાય છે. જેટલી જાતનું ઉભયાત્મક સ્વરૂપ છે. તેટલી જાતની સપ્તભંગી થાય છે. ઉભયાત્મક સ્વરૂપ અનેક જાતનું છે તેથી સપ્તભંગીઓ પણ અનેક થાય છે. ત્યાં પ્રથમ “અસ્તિ અને નાસ્તિ”ને વિષે એટલે કે “સત્ અને અસત્”ને વિષે પ્રથમ એક સપ્તભંગી સમજાવે છે.
अत्यंतरभूएहि य, णियएहि य दोहिं समयमाईहिं । वयणविसेसाईयं, दव्वमवत्तव्वयं पडइ ॥ ३६ ॥ अह देसो सब्भावे, देसोऽसब्भावपज्जवे णियओ । तं दवियमत्थि णत्थि य, आएसविसेसियं जम्हा ।। ३७ ।। सब्भावे आइट्ठो देसो, देसो य उभयहा जस्स । તં ‘સ્થિ વત્તત્રં ચ, રોફ વિયં વિયUવસ || ૩૦ || आइट्ठोऽसब्भावे देसो, देसो य उभयहा जस्स । તે “પસ્થિ વત્તત્રં ત્ર', રોફ વિયં વિખવા ૫ રૂ सब्भावाऽसब्भावे देसो, देसो य उभयहा जस्स । तं 'अस्थि णत्थि', अव्वत्तव्वयं च दवियं वियप्पवसा ॥ ४० ॥
સંસ્કૃત છાયા ( अर्थान्तरभूतैश्च निजकैश्च द्वाभ्यां समकमादिभ्याम् । वचनविशेषातीतं, द्रव्यमवक्तव्यकं पतति ।। ३६ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org