SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ - I SMS ટીકાર્ચ - સ્થાશ્વ ... પ્રતિષ્ઠાણમ્ II મંગલાચરણ ગાથાનો સમુદાય અર્થ આની પાતળિકાથી અવતરણિકાથી, જ પ્રકાશિત છે અર્થાત્ અવતરણિકામાં અંતે કહેલ કે અભિષ્ટ દેવતાવિશેષરૂપ શાસનના પ્રધાનભૂત સિદ્ધત્વગુણ, કુસમયવિશાસિત્વ ગુણ અને અહપ્રણીતવાદિ ગુણના પ્રકાશન દ્વારા સ્તવનને કહેનારી ગાથા કહે છે એના દ્વારા પ્રકાશિત છે. વળી અવયવાર્થ પ્રકાશન કરાય છે. તેમાં શાસનનો અર્થ કરે છે – યથાવસ્થિતપણાથી જીવ-અજવાદિ પદાર્થો આવા વડે પ્રકાશન કરાય એ દ્વાદશાંગીરૂપ શાસન છે, અને તે શાસન સિદ્ધ છે=નિશ્ચિત પ્રામાણ્યરૂપ પ્રતિષ્ઠિત છે. કઈ રીતે પ્રતિષ્ઠિત છે ? તે સ્પષ્ટ કરે છે – સ્વમહિમાથી જ પ્રતિષ્ઠિત છે. . સમ્મતિતર્ક પ્રક મથી પ્રતિષ્ઠાપ્ય નથી. આ રીતે શાસનનો અને સિદ્ધનો અર્થ કર્યા પછી ભગવાનનું શાસન નિશ્ચિત પ્રામાણ્યવાળું કેમ છે? તેની વિશિષ્ટ ચર્ચા ટીકાકારશ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા.એ કરેલ છે. ટીકા : 'जिनानाम्' रागद्वेषमोहलक्षणान् शत्रून् जितवन्त इति जिनास्तेषां 'शासनं' । ટીકાર્ય :| ‘બિનાનામ્ . “શાસન' ! રાગ-દ્વેષ-મોહ લક્ષણ શત્રુને જિતનારા એવા જિનો, તેઓનું શાસન તે જિનોનું શાસન છે તેમ અવય છે. ટીકા :_ 'कुसमयविसासणं' इति, सम्यक् प्रमाणान्तराविसंवादित्वेन ईयन्ते परिच्छिद्यन्ते, इति समयाः= नष्टमुष्टिचिन्तालाभाऽलाभसुखाऽसुखजीवितमरणग्रहोपरागमन्त्रौषधशक्त्यादयः पदार्थाः, तेषां विविधम् अन्यपदार्थकारणत्वेन कार्यत्वेन चानेकप्रकारं, शासन-प्रतिपादकम् यतः शासनम् कुः= પૃથ્વી, તા રૂવા ટીકાર્ચ - સમા .... તથા રૂવા શાસનનું વિશેષણ કુસમયવિસાસણ છે, તેનો અર્થ આ પ્રમાણે છે – સમયમાં રહેલ “સ” શબ્દ સમ્યક અર્થમાં છે. સમ્યફ એટલે પ્રમાણાંતર અવિસંવાદિપણાથી, “અય” એટલે પરિચ્છેદન કરાય છે તે સમય. શું પરિચ્છેદન કરાય છે ? તેથી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy