________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | અનુક્રમણિકા
૧૩
ગાથા નં. વિષય
પાના નં. ૧૬ | સર્વ નયના સમૂહમાં ઉભય નયને કહેનાર નયનો અભાવ અને મૂળ નયના જ વિશેષને કહેનાર સર્વ નયો.
૫૮-૬૧ એકાંત દ્રવાસ્તિકનયમાં અને પર્યાયાસ્તિકનયમાં સંસારની અસંગતિ. ૬૧-૬૭
એકાંત નિત્યવાદમાં કે એકાંત અનિત્યવાદમાં સુખ-દુઃખ આદિની અસંગતિ. ૩૭-૩૯ ૧૯ | દેહ કર્મબંધનું કારણ, સ્થિતિબંધનું કારણ અને એકાંતવાદ - તે સર્વની અસંગતિ.
૭૦-૭૯ એકાંતવાદમાં બંધની અસંગતિને કારણે સંસાર અને મોક્ષની અસંગતિ. ૭૯-૮૨ સ્વપક્ષમાં પ્રતિબદ્ધ સર્વ નયો મિથ્યાદૃષ્ટિ અને પરસ્પર સાપેક્ષ સર્વનય સમ્યગ્દષ્ટિ.
૮૨-૮૬ રત્નાવલીના દષ્ટાંતથી નય-પ્રમાણનું સ્વરૂપ.
૮૬-૯૩ રત્નાવલીના દૃષ્ટાંતમાં સ્યાદ્વાદનું સ્થાપન કરવાનો ગુણ.
૯૯-૧૦૦ રત્નાવલીના દૃષ્ટાંતથી સંગતિ એકાંતવાદીઓ સ્વમતના સ્થાપન માટે કરે છે, તેનું યુક્તિથી નિરાકરણ.
૧૦૦-૧૦૮ ૨૮ | દરેક નયો પોતપોતાના કથનમાં સત્ય, પરની વિચારણામાં નિષ્ફળ. ૧૦૯-૧૧૨ ૨૯ | દ્રવ્યાસ્તિકનયનું વક્તવ્ય અને આરબ્ધવિભાગ પર્યાયાસ્તિકનયનો માર્ગ. ૧૧૨-૧૧૬
સમાસથી વ્યંજનનય અને અર્થનય, પર્યાયાસ્તિકનયના પેટા નયોમાં પણ દ્રવ્યનો સંસ્પર્શ અને દ્રવ્યના અસંસ્પર્શનો વિભાગ,
[૧૧૬-૧૨૧ એક દ્રવ્યમાં અર્થપર્યાય, વ્યંજનપર્યાયને આશ્રયીને અનંતપણાની પ્રાપ્તિ. ૧૨૧-૧૨૫ ૩૨ | પુરુપદ્રવ્યને આશ્રયીને દ્રવાસ્તિકનયનું અને પર્યાયાસ્તિકનયનું યોજન. ૧૨૫-૧૨૯ એકાંત સ્વીકારવામાં પ્રત્યક્ષના અપલાપનું પુરુષદ્રવ્યમાં યોજન.
૧૨૯-૧૩૨ ૩૪] પુરુષમાં વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું યોજન.
૧૩૨-૧૩૪ સવિકલ્પ, નિર્વિકલ્પ પુરુષને કહેનારને સ્યાદ્વાદનો અબોધ.
૧૩૪-૧૩૬ ૩૯-૪૦ સપ્તભંગીનું સ્વરૂપ.
૧૩૬-૧૫૬ વ્યંજનપર્યાયમાં અને અર્થપર્યાયમાં સપ્તભંગીનું યોજના
૧૫-૧૬૮ ૪૨ દ્રવ્યાસ્તિકનયના વચનમાં કે પર્યાયાસ્તિકનયના વચનમાં પ્રતિપૂર્ણ પ્રજ્ઞાપનાનો અભાવ.
૧૬૮-૧૭૧ ૪૩-૪૫ અનુભવ અનુસાર ઉભય નયમાં જ પૂર્ણતાનું સ્થાપન.
૧૭૨-૧૮૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org