SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | અનુક્રમણિકા અનુક્રમણિકા ગાથા ન.] વિષય પાના નં. ૧-૪ ૪-૯ ૯-૧૩ ૧૩-૧૬ ૧૬-૨૦ ૨૦-૨૭ ૨૭-૨૯ ૨૯-૩૫ ટીકાકારશ્રીનું મંગલાચરણ. ભગવાનનું શાસન યથાર્થ અર્થને કહેનાર છે તેની સ્થાપક યુક્તિ. આગમઅર્થમાં પ્રવેશવા માટે અસમર્થ જીવોને આગમમાં પ્રવેશની સૂક્ષ્મ પ્રજ્ઞા આપનાર પ્રસ્તુત ગ્રંથની સ્થાપક યુક્તિ. તીર્થકરવચનના સંગ્રહ અને વિશેષને કહેનાર દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય, અન્ય નયો તેના જ અવાંતર નયો. દ્રવ્યાસ્તિકનયની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહનય અને વ્યવહારનયનું સ્વરૂપ. પર્યાયાસ્તિકનયનું મૂળ ઋજુસૂત્રનય અને તેની શાખા-પ્રશાખારૂપ શબ્દાદિ નયો. દ્રવાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય સાથે ચાર નિક્ષેપાનું યોજન. પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયનું સ્વરૂપ. પરસ્પર સાપેક્ષ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયથી જ યથાર્થ સ્વરૂપનું સ્થાપન. શુદ્ધજાતીય દ્રવ્યાસ્તિકનય અને શુદ્ધજાતીય પર્યાયાસ્તિકનયનો અભાવ. પર્યાયાસ્તિકન થી દ્રવ્યાસ્તિકનયનું વક્તવ્ય મિથ્યા અને દ્રવ્યાસ્તિકનયથી પર્યાયાસ્તિકનયનું વક્તવ્ય મિથ્યા. દ્રવ્યાસ્તિકનથી અને પર્યાયાસ્તિકનયથી અનુભવ અનુસાર દેખાતી વસ્તુનું સ્વરૂપ. પરસ્પર નિરપેક્ષ દ્રવ્યાસ્તિકન અને પર્યાયાસ્તિકનયથી બતાવેલી વસ્તુ અપ્રમાણભૂત. પરસ્પર વિભક્ત દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય મિથ્યાષ્ટિ. દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયથી અન્ય ત્રીજા નયનો અભાવ. ૧૫ | સાપેક્ષ દ્રવાસ્તિકનયને ગ્રહણ કરનાર નય નથી, પ્રમાણ છે અને | નિરપેક્ષગ્રાહી બંને નયો મિથ્યાષ્ટિ. ૩પ-૩૯ ૩૯-૪૧ ૪૧-૪૬ ૪૬-૪૭ ૪૮-૪૯ ૫૦-૫૧ પર-૫૪ ૫૫-૫૮ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy