________________
ગણિત-રહસ્ય અગત્યની સૂચનાઓ (૧) જિજ્ઞાસુને ૧ થી ૯ સુધીની સંખ્યાઓ પૈકી ત્રણ કમિક સંખ્યાઓ લખવાનું કહેવું, તેથી વધારે નહિ. કદાચ તે આગ્રહ કરે તે જણાવવું કે દરેક કામ નિયમ પ્રમાણે થાય છે, માટે હાલ તે હું કહું તે પ્રમાણે જ કરે.
(૨) કમિક સંખ્યાના સરવાળામાં એકથી માંડીને ગમે તેટલી સંખ્યામાં ઉમેરી શકાય, પણ ભૂલે નિવારવા માટે તથા વધારે સમય ન જાય તે માટે એકથી બે અંકની એવી વધારેમાં વધારે આઠ સંખ્યાઓ જ ઉમેરાવવી.
(૩) તેને સરવાળે તરત જ કરી લે અને જેવું કે તે ત્રણથી ભાજ્ય છે કે નહિ? જે ત્રણે ભાજ્ય હેય તે તેમાં ત્રણ ઉમેરવા. જે ત્રણે ભાજ્ય થવામાં ૧ ખૂટતે હેય તે ૧ ઉમેર અને ૨ ખૂટતા હોય તે ર ઉમેરવા. આ રીતે જે રકમ તૈયાર થાય, તેને ત્રણથી ભાગી લેવી અને જવાબ તૈયાર રાખવે.
. (૪) કુલ નવ રકમ ઉમેરાવતાં જે સંખ્યા આવે તેને ૬૭ થી જ ગુણવવી. આ ગુણાકારમાં ચમત્કાર રહે છે, એટલે તેમાં ફેરફાર કરે નહિ.
(૫) જે જવાબ આવે, તેમાંથી બાજુએ રાખેલી રકમ આદ કરવી. તેને જે જવાબ આવે તેના છેલ્લા બે અંકે ત્રણ કમિક સંખ્યાની વચલી સંખ્યાની બરાબર સમજવા.
Jain Educationa International
For Personal and Private Use Only
VWVWW.jainelibrary.org