________________
ગણિત-રહસ્ય આ રીતે ૩પ, ર૨, ૧૧, ૮, ૫ એ પણ સમફરક સંખ્યાઓ નથી, કારણ કે તેમની વચ્ચે એકસરખું અંતર નથી.
આટલા વિવેચનથી પાઠકને સમફરક સંખ્યાને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે. સમફરક સંખ્યાને સમાંતર સંખ્યા પણ કહેવામાં આવે છે.
સમફરક સંખ્યાઓને સરવાળે કરે છે તે ચાલુ રીતથી થઈ શકે છે, પણ આ સંખ્યાઓનું પ્રમાણ ઘણું મોટું હોય ત્યાં આ રીતે કામ આવી શકતી નથી. દાખલા -તરીકે ૧ થી ૯ સુધીને સરવાળે કરવો હોય તો ચાલુ રીત પ્રમાણે નીચે મુજબ થાયઃ
-
જ
»
=
•
=
0
છે
તે પણ
અને ૧૧ થી ૨૫ ને સરવાળો કરે ચાલુ રીત મુજબ નીચે પ્રમાણે થાય? -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org