________________
[ ૬ ] અકસ્મૃતિને એક વિલક્ષણ પ્રયોગ
અંક–જાદુગરો (Mathemagicians) અંકસ્મૃતિને એક વિલક્ષણ પ્રગ કરી બતાવે છે. તેઓ આંકડાથી ઉભરાતું એક બર્ડ પ્રેક્ષકેની સમક્ષ ધરે છે કે જેને “અંકસાગર” કે એવું જ બીજું કઈ નામ આપે છે. અંકસાગર એટલે આંકડાઓને સમુદ્ર. તેમાં દશ-દશ અંકની એક એવી સંખ્યાબંધ રકમે લખેલી હોય છે. આમાંની દરેક સંખ્યાની ઉપર નંબર લખેલે હોય છે. જિજ્ઞાસુ તે અંકની રકમ બલવા કહે તે અંક-જાદુગર આંખ બંધ કરી ધીમે ધીમે તેમાંના બધા અંકે યથાકેમ બેસી જાય છે. આથી પ્રેક્ષકો આશ્ચર્યમાં ડૂબી જાય છે કે આ તે કેવી અજબ સ્મૃતિ !
અહીં અંકસાગરમાં ૪૯ સંખ્યાએ લીધી છે અને તેને આડી-અવળી ગોઠવી છે. જેમકે–
૩૯ ૦૫૫૦૫૫૦૫૫૦
૪૩૭૦૭૭૪૧૫૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org