________________
૨૧
શૂન્યનું સામર્થ લઈએ કે તે વર્ષ દહાડે ૪૦,૦૦૦ રૂપિયાની સખાવત કરે છે, તે એ રકમ ચાર લાખની થાય. હવે તે આ જ ધોરણે ખર્ચ કરવાનું ચાલુ રાખે તો પણ તેની મિલક્ત પૂરી થવાને ૨૫૦૦ વર્ષ જોઈએ ! હિસાબ સીધે છે. વર્ષના ૪ લાખ તે ૨૫ વર્ષના કેડ. તેના પર બે શૂન્ય ચડે એટલે સામે અબજની સંખ્યા આવી જાય.
જ્યાં અબજનું આવું સામર્થ્ય છે, ત્યાં ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય કે પરાર્ધની વાત શી કરીએ? પરંતુ ખગોળશાસ્ત્રીઓને ગ્રહોની ઉમર તથા પ્રહાના અંતર વગેરે દર્શાવવા માટે આવી કે આથી પણ મટી સંખ્યાઓની જરૂર પડે છે. દાખલા તરીકે તેમણે ઘણા સંશોધન પછી સૂર્યની ઉંમર ૧૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ એક શંકુ વર્ષની જણાવી છે.
જે શૂન્ય ન હેત તે માત્ર ૧ થી ૯ સુધીના અંકે જ રહ્યા હોત અને સંખ્યાઓ આગળ વધી શકી ન હોત. આ સંગમાં આપણું વ્યવહારમાં, વ્યાપારમાં તથા વૈજ્ઞાનિક સંશોધનમાં મોટી અડચણો ઊભી થઈ હત. દાખલા તરીકે એક મહિનામાં ૩૦ દિવસો આવે છે, તેમાં ૩૦ને વ્યવહાર શૂન્યના આધારે થાય છે, પણ શૂન્ય ન હોય અને માત્ર ૧ થી ૯ સુધીના જ અકે હેાય તે એમ કહેવું પડે કે એક મહિનામાં નવ, નવ, નવ અને ત્રણ દિવસો આવે છે. પરંતુ આગળ વધીને વર્ષના દિવસે કહેવા હોય તે? ત્યાં શૂન્યના આધારે તે સરલતાથી કહી શકાય કે વર્ષમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org