________________
[3]
શૂન્યનુ' સામ
એક નાગણ ગુંચળું વાળીને ચૂપચાપ પડી હાય અને આપણે માની લઈએ કે તેનામાં કંઈ દમ નથી, અથવા તે તે મરી ગયેલી છે; પરં'તુ લાકડીના સ્પર્શ થતાં જ તે સળવળી ઉઠે અને જોરથી દોડવા લાગે તે શું કહેશે!! શૂન્યનુ પણ આવું જ છે. સામાન્ય સયેાગેામાં તે કંઈપણ સામર્થ્ય મતાવ્યા વિના ચૂપચાપ પડી રહે છે, પણ અંકનું અવલંબન મળ્યું કે સળવળી ઉઠે છે અને મૂલ્ય દર્શાવવાની દિશામાં જોરથી ગતિ કરવા લાગે છે. આ સાગામાં શૂન્ય નિરક છે, તેનુ મૂલ્ય કંઈ નથી, એમ કહીએ તેા એ એક પ્રકારનુ સાહસ લેખાશે. એક રાજાએ શૂન્યનું મૂલ્ય કંઈપણુ માન્યુ નહિં, તેા તેના ખજાના ખાલી થઈ ગયા. તે આ પ્રમાણે : રાજા અને વૃદ્ધ વિપ્રની વાત
એક વૃદ્ધ વિપ્રના આશીર્વાદથી રાજાને ત્યાં પુત્રને જન્મ થયા. આથી રાજા ઘણેા ખુશ થયા અને તેણે એ વિપ્રને દક્ષિણા માગવાનું કહ્યું. હવે એ વૃદ્ધ વિપ્ર ઘણા
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only