________________
૧૫
એકમના સ્થાને હતું, તે દશકના સ્થાને છે અને ૨ દશકના સ્થાને હતું, તે સે ના સ્થાને ગયે; તથા ન ઉમેરાયેલે ૭ એકમના સ્થાને આવ્યું. બીજી રીતે કહીએ તે આગળ ૭ ઉમેરાતાં ૨૫ ની સંખ્યા દશગણી બની એટલે કે તે ૨૫૦ ની થઈ અને તેમાં છ ઉમેરાયે.
- ટૂંકમાં સંખ્યાઓની બાબતમાં અંકસ્થાન ઘણું મહત્વની વસ્તુ છે, એટલે તેને બરાબર લક્ષ્યમાં રાખવા જોઈએ.
આ પ્રકરણ પૂરું કરતાં એ પણ જણાવી દેવું જરૂરનું છે કે અહીં દર્શાવેલા ૧૮ અંકસ્થાને શ્રી ભાસ્કરાચાર્ય
લીલાવતી ગણિત માં બતાવ્યા મુજબનાં છે. પરંતુ તેમનાથી લગભગ ત્રણ વર્ષ પૂર્વે એટલે ઈ. સ. ૮૫૦ માં દક્ષિણ દેશમાં શ્રી મહાવીરાચાર્ય નામના એક મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયા. તેમણે “ગણિત સારસંગ્રહ” નામને એક સુંદર ગ્રંથ લખેલે છે. આ ગ્રંથ સને ૧૯૧૨ માં મદ્રાસ સરકાર તરફથી અંગ્રેજી અનુવાદ સાથે અને સને ૧૯૬૩ માં જીવરાજ જૈન ગ્રંથમાળા–સોલાપુર તરફથી હિંદી અનુવાદ સાથે પ્રસિદ્ધ થયેલ છે. તેમાં વીસ અંકસ્થાનની ગણના નીચે મુજબ બતાવેલી છે? અંકસ્થાન સંજ્ઞા અકસ્થાન સંજ્ઞા પહેલું
પાંચમું દશ સહસ્ત્ર બીજું દશ
લક્ષ ત્રીજું શતક
સાતમું
દશ લક્ષ ચોથું સહસ્ત્ર
આઠમું કેટિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org