________________
૧૫૮
[ ૭૪ ] બ્રહ્મભાજનના હીસાબ
રઘુ પટેલે એક વખત બ્રહ્મભાજન આપ્યું. તેમાં ૨૫ નાગર, ૨૦ ઔદિચ્ય, ૧૮ શ્રીમાળી ને ૧૨ મેવાડા બ્રાહ્મણુ આવ્યા. હવે તે કોઈ કોઈની સાથે જમે નહિ, એટલે દરેકે જુદો પઠો લગાન્યેા. ભગા પટેલે પેાતાના મેાદી ચુનીલાલ શેઠને જણાવી દીધુ હતુ કે ચારે પઠાને તેમણે સીધું પૂરું પાડવું. બધા બ્રાહ્મણા જમી રહ્યા ત્યારે ચુનીલાલ શેઠને ત્યાંથી રૂપિયા ૯૫-૦-૦ ના સામાન ખરીદાયા. પણ રઘુ પટેલને દરેક પંઠા દીઠ કેટલું ખર્ચ થયું તે જાણવું હતુ, એટલે તેમણે ચારે પઢાવાળાને મેલાવીને પૂછ્યું કે ‘તમે દરેક કેટકેટલું સીધું લાવ્યા ? ' બ્રાહ્મણ્ણાએ કહ્યું: ‘અમે બીજે કંઈ હિંસા રાખ્યા નથી, પણ પ નાગરોએ ૪ ઔદિચ્ય જેટલું સીધુ વાપર્યું છે; અને ૧૨ ઔદિચ્યાએ ૯ શ્રીમાળી જેટલું સીધુ વાપર્યું છે; જ્યારે ૬ શ્રીમાળીએએ ૮ મેવાડા જેટલું વાપર્યું છે.' એ પરથી રઘુ પટેલે અરાબર હિસાબ મેળવ્યેા. તમે કહી શકશે કે બ્રાહ્મણના દરેક પ ́ઠા દીઠ કેટલું ખર્ચ આવ્યુ હશે?
Jain Educationa International
[ ૩૫ ] ચલણી સિક્કાના કોયડા
ગણિત રહસ્ય
નવ આંકડાના ઉપયાગ કરતાં રૂપિયા તથા પૈસામાં લખી શકાય તેવી મોટામાં મેાટી કમ રૂા. ૯૮૭૬૫૪૩૨-૧
For Personal and Private Use Only
www.jainelibrary.org