________________
હજાર વિકલ્પને એક જ ઉત્તર
૧૦૭ - તમારી સંખ્યાને પાંચમે અંક ૮ છે, જે અષ્ટાક્ષરી પવિત્ર મંત્રનું સૂચન કરે છે.
સભાજને–એ મંત્ર કર્યો?
ગણિતજ્ઞ–“શ્રી કૃષ્ણ શરણં મમ” જૈનધર્મમાં છે. નમે અરિહંતાણું” એ અષ્ટાક્ષરી મંત્ર પણ ખૂબ જ પવિત્ર. મનાયેલું છે. હવે આગળ ચાલીએ.
તમારી સંખ્યાને છઠ્ઠો અંક જ છે, જે ચાર પ્રકારના માનવધર્મનું સૂચન કરે છે. પહેલે માનવધર્મ છે દાન, બીજે માનવધર્મ છે શીલ એટલે ઉત્તમ પ્રકારનું ચારિત્ર, ત્રીજો માનવધર્મ છે તપ એટલે સહનશીલતા-તિતિક્ષા અને ચોથે માનવધર્મ છે ભાવ એટલે ઉત્તમ પ્રકારના વિચારે. આ ચતુવિધ માનવધર્મનું શરણ લેનાર અવશ્ય પરમપદને. પામે છે.
- હવે તમારી સંખ્યાને છેલ્લે અંક કહું છું. તે છે છગડે. તેનું મુખ્ય સૂચન એ છે કે વાતવાતમાં મત બગડો અને ટાળે આપસને ઝઘડે. વાત-વાતમાં ઝગડનારે કદી કાર્યની સિદ્ધિ કરી શકતું નથી અને આપસને ઝઘડો કોઈ પણ ઉપાયે ટાળ્યા વિના સુખ-શાંતિની પ્રાપ્તિ થતી નથી.
સભાજને! તમારી હજારો વિકલ્પવાળી સંખ્યાઓને મારે આ એક ઉત્તર છે અને તેમાં જે સાર છૂપાયેલે છે તે તમને કહી સંભળાવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org