SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરની અચૂક આગાહી ૯૯ પરિણામ આ સિવાય ખીજું કઈ આવવાનું જ નહિ, એટલે કે ગણિતને જે પિરણામ નક્કી કરી રાખેલું છે અને પરખીડિયામાં મૂકેલું છે, તે જ જેને આવવાનું ૧૯૮ થી ગુણીએ આ જ રીતે કોઈ અજ્ઞાત સંખ્યાને અને આવેલી સખ્યામાં ૩૧ ઉમેરીને તેને ૧૮ થી ભાગીએ તે ૧૯૮ વાળા આખા ગુણાકાર ઉડી જવાના, કારણ કે ૧૮ એ ૧૯૮ ના અવયવ છે અને ૩૧ ઉમેરેલી સ ંખ્યામાંથી ૧૮ ખાઇ જતાં શેષ ૧૩ વધવાના. અજ્ઞાત સંખ્યા ગમે તે હાય, પણ પરિણામ તે! આ જ આવવાનું. દાખલા તરીકે— ૧ ૫ × ૧૯૮ × ૧૯૮ ૧૯૮ + ૩૧ ૧૮) ૨૨૯ (૧૨ ૧૮) ૧૦૨૧ (૫૬ ૧૮ ૯૦ ૪૯ ૩૬ ૧૩ શેષ ૯૯૦ + ૩૧ Jain Educationa International ૧૨૧ ૧૦૮ ૪૬ × ૧૯૮ ૧૩ શેષ ૯૧૦૮ + ૩૧ ૧૮) ૯૧૩૯ (૫૦૭ ૯૦ ૩૬૮ ૪૧૪૪ ૪× ૧૩૯ ૧૨૬ ૧૩ શેષ ૧૩ શેષમાં ૧૨ ઉમેરતાં ૨૫ આવે, તેને પ૬ થી For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy