SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરની અચૂક આગાહી ૯૫ કદાચ શંકા આવે કે આગળથી કઈ ગાઠવણ થઈ હશે, પણ સ્વયં સેવકે પેાતાને ઠીક લાગે તે ૧૫ વ્યક્તિઓને પરખીડિયાં વહેંચે છે અને તે ૧૫ વ્યક્તિએ ૧ થી ૯૯૯ સુધીની સખ્યાએ પોતાની ઇચ્છા મુજબ લખે છે, એ આશ્ચયનુ ખીજું કારણ છે. વિશેષમાં એ પરખીડિયા પર જ કે વુ જેસંજ્ઞા લખવાની છે, તે પણ લખનારની મુનસફી મુજબ લખવાની છે, એટલે કેટલાં પરખીડિયાં સંજ્ઞાવાળાં થાય અને કેટલાં સ્વ સ`જ્ઞાવાળાં થાય, એ પણ અનિશ્ચિત છે. આશ્ચર્ય નુ ત્રીજી કારણુ આને પણ કહી શકાય. ' આ સ્થિતિમાં લખાયેલી રકમેાના ઉત્તર પહેલેથી શી રીતે લખી શકાય ? ' આવા પ્રશ્ન કોઈ પણ પ્રેક્ષકને ઉઠે, એ સ્વાભાવિક છે અને તેના કોઈ બુદ્ધિગમ્ય ખુલાસા તેની પાસે નહિ હાવાથી તે આશ્ચર્ય અનુભવે, એ પણ એટલું જ સ્વાભાવિક છે. હવે આ પ્રયાગનું રહસ્ય ખોલીએ. એક માણસને પેાતાની ઈચ્છામાં આવે એવી એક, બે કે ત્રણ અંકની રકમ લખવાની હાય, પાંચ માણસને પાતાની ઇચ્છામાં આવે એવી એક, બે કે ત્રણ અંકની રકમ લખવાની હોય, અથવા પંદર વીસ કે પચીસ માણસને પોતાની ઇચ્છામાં આવે એવી એક, બે કે ત્રણ અંકની રકમ લખવાની હોય અને તેના સરવાળા કરવાના હાય, તેને આપણે એક અજ્ઞાત સંખ્યા સમજવાની છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy