SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરે કહ્યું છે યૌવનકળે સાધુપણું દુક્ર છે ! ભગવાન મહાવીરને માત્ર જૈનોના અધ્યાત્મ પુરુષ કહેવા એ તો ભગવાન મહાવીરને અન્યાય કરવા જેવી વાત છે. ચંદ્રની ચાંદનીને છાબડીમાં ભરી શકાય ખરી ? ફૂલ કદી કોઈ એક ચોક્કસ સંપ્રદાયનું હોઈ શકે ખરું? હવા, પાણી, આકાશ, મેઘધનુષ વગેરેને દેશ-કાળ કે સંપ્રદાયની સીમાઓ હોઈ જ ન શકે. મહાવીર જન્મ ક્ષત્રિય હોવાથી હિન્દુ હતા, જૈન ધર્મના પુરસ્કર્તા હોવાથી જૈન તીર્થકર હતા. પરંતુ એથીય વિશેષ તો એમણે જગતને જે માર્ગદર્શન આપ્યું તે છે. એમના વિચારો, એમનું જ્ઞાન, એમનું ચિંતન અને તેમનું જીવન કોઈ એક ચોક્કસ સંપ્રદાય માટેનું નહોતું. જીવમાત્રની ચિંતા કરનાર, જીવમાત્રનું કલ્યાણ ઝંખનાર વ્યક્તિને સાંપ્રદાયિક આરાધ્ય તરીકે સ્વીકારવામાં અલ્ટીમેટલી આપણને જ ખોટ જાય ! ભગવાન મહાવીરની અણમોલ વાણીનાં થોડાંક રસપ્રદ વચનો મમળાવીએ. કાલે કાલ સમાયરે”અર્થાત્ યોગ્ય વેળાએ યોગ્ય કાર્ય કરી લેવું. સમય સતત સરતો રહે છે. એ સરકતી ક્ષણો પ્રમાદમાં પસાર કરી દેનાર વ્યક્તિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy