SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરને તીર્થક્ય નહિ, આપણા સ્વજન બનાવીએ ! સંસારમાં એક માત્ર સમય જ એવો છે કે જેને આળસ નથી. સમય કદીય થોભતો નથી, વિરામ લેતો નથી, સમાપ્ત થતો નથી. એ સમયના દરવાજે અત્યારે ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક પર્વ ટકોરા મારી રહ્યું છે. જન્મકલ્યાણક એટલે બર્થ ડે. ભગવાનનો બર્થ ડે આપણા જીવનના વ્યર્થડે ને સાર્થક કરી શકે તો જ પર્વની ઉજવણી લેખે લાગે. જે ઉજવણી લેખ ના લાગે તે ઉજવણી માત્ર પજવણી જ બની રહે. સૌથી પાયાનો પ્રશ્ન એ છે કે જો આપણે ભગવાન મહાવીરનો બર્થ ડે ન ઊજવીએ તો એથી ભગવાન મહાવીરને કશી ખોટ જાય ખરી ? આપણે શું ભગવાન મહાવીર ઉપર ઉપકાર કરવા માટે એમનો જન્મકલ્યાણક ઊજવીએ છીએ ? બીજો પ્રશ્ન એ છે કે આપણે જે રીતે ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિન ઊજવીએ છીએ એ રીત ભગવાન મહાવીરને મંજૂર છે જ એની કશી પ્રતીતિ આપણને ખરી ? . ભગવાન મહાવીરને આપણે પ્રભુ, પરમાત્મા, તીર્થકર કહીને એટલા 1M T મારા મહાવીર, તારા મહાવીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy