SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ એક પણ જીવના કરેલા અપરાધની આપણે ક્ષમા ન યાચીએ તે પણ આપણી ઇરિયાવહી અધૂરી રહે. ૫૭ ભૂતકાળમાં દરેક જીવે આપના ઉપર જાણતાં-અજાણતાં ઉપકારા કરેલા છે અને વર્તમાનકાળમાં પણ એ બધા જીવો આપના ઉપર ઉપકાર કરી રહ્યા છે, તે તેથી ઉપકારી જીવોને ન ખમાવવા તેના જેવી કેાઈ નôારતા કે કઠારતા નથી. જીવ જીવને જાતિભાઈ છે. શત્રુ નથી, એટલે સમ્યગ્દષ્ટિ આત્મા તે મધા જીવોને સામિકની આંખે જુએ છે. આ વિશ્વમાં આપના ત્રણ પ્રકારના ઉપકારીઓ છે. (૧) મિત્ર. (૨) શત્રુ. (૩) ઉદાસીન. મિત્ર મુશ્કેલીમાં વહારે ધાય છે. શત્રુ અંતરાયભૂત બનીને આપણને ચીકણાં કમ ખપાવવામાં મિત્રથી સવાઈ મદદ કરે છે. જેમ સુવણ કારે મેતારજ મુનિવરને મદદ કરી હતી. ઉદાસીન, કેાઈ જાતના અવરોધ ન પેદા કરવારૂપ ઉપકાર કરે છે. પણ કેાઈ જીવ, જીવના તત્વતઃ અપકારી નથી, એટલે જ્ઞાની ભગવંતા ફરમાવે છે કે અનંત ઉપકારીએથી ભરેલા આ વિશ્વમાં તમારે વિનમ્રભાવે ઉપકારનું ઋણુ ચૂકવવું જોઈએ. કે જેથી કર્મોનું દેવું સમયસર ચૂકતે કરીને માથે પહોંચી શકે. અનંત કરૂણાવત શ્રી જિનેશ્વર પરમાત્માએ જીવમાત્રને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy