SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આરાધક અનવાની ચાગ્યતા ખીલવવા માટે પ્રતિક્રમણ કરવું જ જોઈ એ. ઈતર દશ નકારાએ કહ્યું છે કે, “ હૅરિના મારગ જે શૂરાને....” જ્યારે શ્રી જિનદર્શન ક્રમાવે છે કે, “ પ્રભુને માગ મહાશૂરાઓના છે....” નક્કર આ ફરમાન જૈન સાધુ સાધ્વીજીએના જીવનનો અભ્યાસ કરનારા વિવેકી આત્માને તરત સમજાય તેવું છે. તે સિવાય પૂજ્ય શ્રી આન ંદઘનજી વગેરે પૂજ્યાએ “ધારી તલવારની સેાહુલી, ઢાહુલી ચૌદમાં જિનતણી ચરણ સેવા ! ' આદિ સ્તવનો પટ્ટો ન રચ્યાં હોત. આવા સ્તવન-પદની રચના તે જ પૂજ્યવર કરી શકે છે, કે જે દિનરાત જિનાજ્ઞાની આરાધનામાં રચ્યા-પચ્યા રહે છે. માટે આવા પૂજ્યવાને દેખાવે રૂડો સંસાર, કિંપાકના ફળ જેવો ભૂડો લાગે છે, વિષ્ટા ચુ'થતા ભૂંડને જોઈ ને જુગુપ્સા અનુભવતા હોઇએ છીએ, તેા ભૂંડા સંસારને સેવતાં જે જુગુપ્સા ન અનુભવતા હાઈ એ તા આપણે એક નંબરના ગમાર ગણુાઈ એ. ગટરની દુધથી અકળાઈને નાકે રૂમાલ ધરીએ અને ભીતરની દુર્ગંધ, ભાવ-મલિનતા હાંસે હાંસે ખસીએ તે મિાદષ્ટિ કેમ ન ગણાઈએ? પ્રભાકરની પવિત્રતાનું આ કંઠે પાન કરીને પરિમલ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy