________________
૧૦૦
છે અત્યારે દેવલેકમાં છે તેમજ મોક્ષે સિધાવેલા તીર્થકર ભગવંતે પણ દ્રવ્ય-જિન કહેવાય છે. એ બીજો અધિકાર છે.
અરિહંત થઈધાણથી ત્રીજો અધિકાર ગણાય છે. તેનાથી સ્થાપના જિનને વંદના કરવામાં આવે છે.
લેગસ્સ” એ ચેાથો અધિકાર છે. તેનાથી નામજિનને વંદના કરવામાં આવે છે.
સલ્વલેએ અરિહંત ચેથાણું”થી ત્રણે ભુવનના સ્થાપના-જિનને વંદના કરાય છે, એ પાંચમો અધિકાર છે.
પુખરવર દીવડે થી અઢીદ્વીપમાં આવેલા પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહમાં રહેલા સર્વ શ્રી તીર્થકર ભગવંતોને વંદન થાય છે, એ છઠ્ઠો અધિકાર છે.
તમ-તિમિર-પડલ-વિદ્ધ' ઈત્યાદિ ત્રણ ગાથાથી શ્રુતજ્ઞાનને વંદન કરાય છે, એ સાતમો અધિકાર છે.
સિદ્ધાણં બુદ્ધાણં' થી સર્વ સિદ્ધ પરમાત્માને વંદન થાય છે. એ આઠમે અધિકાર છે.
જે દેવાણુવિદે” એ સૂત્રની બે ગાથાથી શાસનપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માની સ્તુતિ થાય છે, એ નવ અધિકાર છે.
દસમે અધિકારે ઉજિજત–સેલ-સિહરે” બે ગાથાથી રૈવતાચલમંડન શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરાય છે.
“ચત્તારિ–અદ્ર-દસ-દેય” ગાથાથી શ્રી અષ્ટાપદગિરિ ઉપર પ્રતિષ્ઠિત ચોવીસે જિન (પ્રતિમાજીઓ)ને વંદન થાય છે. એ અગ્યારમે અધિકાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org