________________
ચોવીસમો બોલ
ભાંગા ૪૯
પ્રજ્ઞા બે પ્રકારની હોય છે – ' નરસા અને પ્રત્યાખ્યાન-મસા. જ્ઞપ્રજ્ઞાથી પદાર્થોનું સ્વરૂપ જાણી શકાય છે, પ્રત્યાખ્યાન-પ્રજ્ઞાથી હેય(ત્યવાયોગ્ય) વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે. આ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. જ્ઞ-પ્રજ્ઞા વિના હેય અને ઉપાદેય, સારાં કે ખરાબનું જ્ઞાન થઈ શકતું નથી અને પ્રત્યાખ્યાન-પ્રજ્ઞા––ત્યાગ વિના કર્મ આવવાના દ્વારોને બંધ કરી શકાતાં નથી. આ બોલમાં પ્રત્યાખ્યાન– ત્યાગ કરવાનો ક્રમ દર્શાવવામાં આવ્યો છે. મોટા ભાગે ત્યાગનું રૂપ એટલું જ સમજવામાં આવે છે કે હું અમુક ખરાબ કામ નહિ કરું. પરંતુ આ તો ત્યાગનું સ્થળ રૂપ છે. જ્યાં સુધી નવ-કોટિવડે પ્રત્યાખ્યાનત્યાગ કરવામાં આવતો નથી ત્યાં સુધી તે પૂર્ણ થતો નથી.
નવ કોટિનું ત્યાગ યંત્ર કોટિનું નામ 'ભાંગા રોકાનાર ભાંગાનું વિવરણ
અટકે ૧૧ ૧૨ ૧૩ ૨૧ ૨૨ ૨૩ ૩૧ ૩૨ ૩૩ ૧. એક કોટિ ત્યાગ- ૧ ૧ --------------------
કરું નહીં કાયાથી. ૨.બે કોટિ ત્યાગ– કરું નહીં વચનથી, કાયાથી.
૩ ૨ ૧ ------- ૩.ત્રણ કોટિ ત્યાગ કરું નહીં મનથી, વચનથી, કાયાથી ૭ ૩ ૩ ૧ --------
= ૪
જીવ-અજીવ ૧૭૪ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org