SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાનો આધાર સમતા અહિંસા જૈનધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. આ અનુશ્રુતિ છે. તે જૈનધર્મની ઓળખ બની ગઈ છે, તેને અવાંછનીય કહી શકાય તેમ નથી. તે પરમધર્મ છે. તેનો પણ અસ્વીકાર થઈ શકે તેમ નથી. પરંતુ દાર્શનિક ઇતિહાસનું અધ્યયન આ ખ્યાલને સ્વીકૃતિ આપતું નથી. તે અનુસાર મહાવીરનો મૂળ સિદ્ધાંત સમતાછે. અહિંસા તેનું એક અંગછે. મહાવીરનો મુખ્ય સિદ્ધાંત છે ભારતમાં બે પરંપરાઓ અત્યંત પ્રાચીન છે - શ્રમણ પરંપરા અને બ્રાહ્મણ પરંપરા. ભગવાન મહાવીર શ્રમણ પરંપરાના તીર્થકર હતા. શ્રમણ પરંપરામાં સમ શબ્દને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. પ્રાકૃતનો “સમ' શબ્દ સંસ્કૃતમાં ત્રણ સ્વરૂપે વ્યાખ્યાત બન્યો છે સમ - સમતા શમ – શાંતિ શ્રમ - તપસ્યા, સ્વાવલંબન અને આત્મનિર્ભરતા. મહાવીરનું અહિંસા-દર્શન - 57 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy