SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન છે સીમાંકનનો શું રેફ્રીજરેટર જીવન માટે અનિવાર્ય છે ? શું વાતાનુકૂલન વગર જીવી ન શકાય ? માણસ બુદ્ધિશાળીછે તેથી તે પોતાની સુવિધા માટે અનેક પદાર્થોનું નિર્માણ કરેછે. તે આદિમાણસની જેમ પ્રાકૃતિક જીવન નથી જીવતો, પરંતુ કૃત્રિમ સાધનનો ઉપયોગ કરેછે. પ્રકૃતિ સાથે અટકચાળા કરતો રહેછે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ તમામને પોતાનાં સુખ-સુવિધા માટે અનુરૂપ બનાવે છે. પ્રશ્ન છે એક સીમાનો. છેવટે ક્યાંક તો અટકવું જરૂરી બને છે. બુદ્ધિ અટકવાનું પસંદ નથી કરતી. ઇન્દ્રિયો પણ અટકવાનું પસંદ નથી કરતી. પછી હિંસા શી રીતે અટકે ? શાશ્વતનું ઉદાનછે ભગવાન મહાવીરનો આ સ્વર – ‘લુદ્ધા હાંતિ’ – ‘લુબ્ધ માણસ હિંસા આચરે છે.’ Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન ♦ 31 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy