________________
જૈન દર્શન
અને કોયૂટર
A Helyen
કેટલાંક વર્ષોથી આપણે એકવીસમી શતાબ્દીની ચર્ચા સાંભળી રહ્યા હતા. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીએ આહ્વાન કર્યું હતું કે - “ટેકનોલોજીના વધુમાં વધુ વિકાસની સાથે એકવીસમી સદીમાં પ્રવેશ થવો જોઈએ. નવો યુગ સુપર કોમ્યુટર અને યંત્રમાનવનો યુગ હશે. એકવીસમી સદી તરફ સૌ કોઈની મીટ મંડાયેલી હતી. તેમાં પ્રવેશની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. એકવીસમી સદીના સંદર્ભમાં એક
ઊણપનો અનુભવ થઈ રહ્યો છે. આપણે એકવીસમી આ છે સદીમાં યાંત્રિક વિકાસ સહિત પ્રવેશ તો કર્યો, પરંતુ
- પ્રાચ્યવિદ્યાઓને વિસરી જઈને. ભારતના ગણિતજ્ઞો, અધ્યાત્મવિદો તથા સત્યસંધિસુઓએ જે વિકાસનાં પાસાં રજૂ કર્યા હતાં તે આજે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આપણે તે ભૂલી જઈને તથા બહારથી કેટલુંક આયાત કરીને એકવીસમી શતાબ્દીમાં પ્રવેશ કર્યો છે. આ ખરેખર એક વિસંગતિ છે.
કોમ્યુટરઃ નવીનતમ શોધનો આધાર
એક જર્મન વિદ્વાનને પૂછવામાં આવ્યું કે, આપ કોમ્યુટર અંગે જે અદ્યતન
મહાવીરનું અહિંસા-દર્શન - 191
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org