________________
મહિલાઓને પ્રતાડિત કરે છે. જો સાસુઓ બદલાઈ જાય તો વહુઓનું બળી મરવાનું બંધ થઈ જાય. અણુવ્રત સમિતિના વિવાહ કક્ષનું સંચાલન મહિલાઓ કરે અને દહેજપ્રથાના ઉમૂલન માટે મહિલાઓ આગળ આવે તો આ કાર્યને ગતિ મળી શકે.
અહિંસા-સૂર્યને લાભજનિત હિંસાનો રાહુ ગ્રસી રહ્યો છે. તેનું વિષભર્યું વિકિરણ લોકચેતનાને વિષાક્ત બનાવી રહ્યું છે. તેનો વિરોધ અત્યંત આવશ્યક છે. વ્યક્તિ અને સમાજ બંનેનું આરોગ્ય એ વિરોધ પર નિર્ભર છે. તેની ચિકિત્સા માટે પ્રત્યેક વ્યક્તિ જાગરુક બનશે એવી સંભાવના સહિત આપણે આગળ વધીએ.
મહાવીરનું અહિંસા-દર્શન - 146
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org