________________
શુક્લ પક્ષ (સૂર્યોદય વખતે)
કૃષ્ણપક્ષ (સૂર્યોદય વખતે) તિથિ ૧. ડાબો સ્વર (ઈડા નાડી) ૧. જમણો સ્વર (પિંગલા નાડી) ૨. ડાબો સ્વર
૨. જમણો સ્વર ૩. ડાબો સ્વર
૩. જમણો સ્વર ૪. જમણો સ્વર (પિંગલા નાડી) ૪. ડાબો સ્વર (ઈડા નાડી) ૫. જમણો સ્વર
૫. ડાબો સ્વર ૬. જમણો સ્વર
૬. ડાબો સ્વર ૭. ડાબો સ્વર
૭. જમણો સ્વર ૮. ડાબો સ્વર
૮. જમણો સ્વર ૯. ડાબો સ્વર
૯. જમણો સ્વર ૧૦. જમણો સ્વર
૧૦. ડાબો સ્વર ૧૧. જમણો સ્વર
૧૧. ડાબો સ્વર ૧૨. જમણો સ્વર
૧૨. ડાબો સ્વર ૧૩. ડાબો સ્વર
૧૩. જમણો સ્વર ૧૪. ડાબો સ્વર
૧૪. જમણો સ્વર પૂર્ણિમા ૧૫. ડાબો સ્વર
૧૫. જમણો સ્વર આસ્વર પરિવર્તનનો પ્રાકૃતિક નિયમ છે. શ્વાસસ્વયં સંચાલિત અને ઇચ્છા સંચાલિત પ્રવૃત્તિઓની વચ્ચેનું સંપર્ક સૂત્ર છે. તે સ્વયંસંચાલિત પણ છે અને તેના ઉપર ઐચ્છિક નિયંત્રણ પણ કરી શકાય છે.
શ્વાસ-નિયંત્રણ દ્વારા મસ્તિષ્ક તરંગ, હોર્મોનના સ્રાવ તથા ચયાપચયની ક્રિયા ઉપર પણ નિયંત્રણ કરી શકાય છે. મનોવૈજ્ઞાનિકોનાં નવાં સંશોધનો દ્વારા જાણવા મળ્યું કે સ્વરચક્રની જેમ જમણા-ડાબા મસ્તિષ્ક પટલોનું પણ એક ચક્ર છે. મસ્તિષ્કનો એક પટલ નેવુંથી સો મિનિટ સુધી સક્રિય રહે છે ત્યાર પછી તે નિષ્ક્રિય થઈ જાય છે. બીજો પટલ સક્રિય થઈ જાય છે. ઓટોનોમિક નાડીતંત્રના બે ભાગ છે : પેરાસિમ્પથેટિક (પરાનુકંપી ઈડાનાડી) અને સિમ્પથેટિક (અનુકંપી પિંગલાનાડી). પેરાસિમ્પથેટિક નાડીતંત્ર શારીરિક ક્રિયાઓને મંદ કરે છે.
| મહાવીરનું અહિંસા-દર્શન : 126.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org