SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તિવિહેણ દામિ એવા દૃઢ ભક્તિભાવ રહેતા કે પોતાને વ્યાખ્યાનમાં કશું સ્પષ્ટ સાંભળવા ન મળે તે પણ એમના પવિત્ર મુખારવિંદનાં દર્શન કરીને પણ તેઓ અનેરા ઉત્સાહ અને સ'તેાષ અનુભવતા. પ પૂ. આચાર્ય ભગવ"ત જયાં જયાં વિચર્યોં ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, વડી દીક્ષા, પદવીપ્રશ્નાન, ઉપધાન, જિનમદિરની વ`ગાંઠ, રથયાત્રા, તીર્થકર પરમાત્માના કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઊજવણી, ઇત્યાદિ પ્રકારના ઉત્સવા સતત યજાતા રહ્યા હતા. એમને પગલે પગલે ઉત્સવ થતા હતા. એમની પ્રેરણાથી સ'ધ અને શાસનનાં ઘણાં મહત્ત્વનાં કાર્યાં સ્થળે સ્થળે થયાં છે. પોતાના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન એમના હાથે અંજનશલાકા, પ્રતિષ્ઠા કે દ્વીક્ષાના પ્રસંગે વતમાન સમયમાં જેટલા થયા છે એટલા અન્ય કાઇથી થયાનું જાણ્યું નથી, ખંભાતમાં એક સાથે ૨૪ અને અમલનેરમાં એક સાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી હતી. એમના પેાતાના ૧૧૭ જેટલા શિષ્યા હતા. પ્રશિષ્યા મળીને એમને હાથે ૨૫૦ થી વધુ મુનિઓને અને ૫૦૦ થી વધુ સાધ્વીને દીક્ષા અપાઈ છે. એ ઘટના જૈન શાસનના ઇતિહાસમાં ઘણી માટી ગણાશે. શતાધિક શિષ્ય-શિષ્યાઓ સાથે વિચરતા આચાય ભગવત તરીકે એમનું પુણ્ય લેાક નામ સુદી કાળ સુધી ગુંજતું રહેશે. પૂ. આચાર્ય ભગવ ́ત પેાતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ ચુસ્ત રહ્યા હતા. જરા સરખી શિથિલ તાને પણ તેએ ચલાવી લેતા નહિ. પરંતુ પેાતાના દીક્ષિત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy