________________
પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ હતા. એમનાં પ્રવચનેને પ્રભાવ લેકે ઉપર બહુ સારે પડ્યો હતે. એમને એક જુદી કેટિને અનુયાયી વગ ઊભે થવા લાગ્યું હતું. એમના શિષ્યમાં શિવજીભાઈ નામના એક શિષ્ય મુખ્ય હતા. લાલન જ્યાં જતા ત્યાં “લાલન મહારાજ કી જય'ના જયનાદ એમના ભક્તજને પિકારતા. એમના અનુયાયી વર્ગને પંડિત લાલન પ્રત્યેની ભક્તિને અતિરેક એટલી હદ સુધી થઈ ગયું કે તેઓ તેમને તીર્થકર તરીકે માનતા. એક દિવસ લાલન મહારાજની એમના ભક્તોએ સિદ્ધગિરિ – શત્રુંજયની તળેટીમાં પચીસમા તીર્થંકર તરીકે આરતી ઉતારી. આ ઘટનાએ જૈન સમાજમાં ઘણે ખળભળાટ મચાવી દીધો. તે સમયે આગમ દ્વારક શ્રી સાગરા નંદજી મહારાજે આ ઘટનાને સખત વિરોધ કર્યો હતે. પૂ. રામવિજયજી મહારાજે પણ આ ઘટના સામે આંદોલન જગાવ્યું હતું. એમણે પૂ. સાગરજી મહારાજ સાથે વિચારવિનિમય કરીને આ બાબતમાં કંઈક કરવું જોઈએ તે નિર્ણય કર્યો હતે. એ સમયે સાગરાનંદજી મહારાજના ભક્તોએ લાલન-શિવજી સામે આ બાબત અંગે અદાલતમાં કેસ દાખલ કર્યો હતે. અદાલતમાં જુબાની આપવા માટે છાણીથી ઉગ્ર વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ સુરત આવી પહોંચ્યા હતા. શાસ્ત્રોના આધારે એમણે આપેલી સમર્થ જુબાનીને કારણે અદાલતને ચુકાદ લાલન-શિવજીની વિરુદ્ધ આવ્યું
હતે.
એમ કહેવાય છે કે પંડિત લાલનને પોતાને તીર્થકર તરીકે ઓળખાવવાની કઈ ઈચ્છા નહોતી, પરંતુ ભક્તોના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org