SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ તિવિહેણ દામિ એ ઘટનાએ અનેક લેાકાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આવા તે બીજા અનેક પ્રસંગે છે. પોતાના સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના કોઈ પણ કુટુ'બને વ્યવહારુ દૃષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂજ્ય શ્રી રામવિજયજી પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગામાં દીક્ષાવિરાધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પેાતાના પતિએ પૂ. રામવિજયજી પાસે દીક્ષા લીધી હતી એના વિરાધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેરસભામાં જઈને ‘મારેા પતિ મને પાછે આપે એમ કહીને રામવિજયજીનાં કપડાં ખેંચવાના પ્રયત્ન કર્યાં હતા. આ અધડા કોર્ટ સુધી ગયે હતેા અને કોરે રામવિજયજીને નિર્દેષ જાહેર કર્યો હતા. . શ્રી રામવિજયજી મહારાજ ઉપર આવાં જુદાં જુદાં કારણેાસર જુદે જુદે સ્થળે મળીને લગભગ ત્રીસેક જેટલી વાર કોર્ટમાં જુબાની આપવા જવાનું થયું હુશે, પરંતુ તે દરેકમાં કાટે' પૂ. મહારાજશ્રીને નિર્દોષ જાહેર કર્યાં હતા. સં. ૧૯૭૬નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસે હતા, ચાનું -વ્યસન લેાકામાં વધતું જતું હતું. એ વખતે ચાના વિધ પશુ સખત થત હતા. એ જમાનામાં અમદાવાદમાં રીચી રાડ (ગાંધી માર્ગ) પર આવેલી બે જાણીતી હોટલેામાં આખા દિવસ ચા પીનારાને ધસારા રહેતે. એમાં જૈનોની સંખ્યા ઘણી મેટી હતા. સાથે અસભ્ય પણ ખાવાનું. હોટેલમાં રાજનું સત્તર મણુ દૂધ વપરાતું. એ વખતે રામવિજયજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy