SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર ધર્મ, અધર્મ એ બને, નિમિત્ત ગતિ સ્થિતિમાં, અને આકાશનું કાર્ય, નિમિત્ત અવગાહને. ૭ દેહ વાફ મન નિશ્વાસ, ઉહ્વાસ સુખ દુઃખ આ જીવિત, મૃત્યુ છે કાર્યો, પુદ્ગલ ઉપકારનાં. ૮ (સયા ઋત્રીસા) પરસ્પર ઉપકાર કરવા, જીવ લક્ષણે એ જ રહ્યાં, પ્રેરણા કરવી નિમિત્ત રૂપે, દ્રવ્યોને છે તે વર્તના દશા પલટતી તે પરિણામે, ગતિ રૂપ જે થતી ક્રિયા, વળી થતું નાનું ને મેટું, કાળ લક્ષણે એ જ કહ્યાં. ૯ સ્પર્શરસગન્ધવર્ણવન્તઃ પુલા છે ૨૩ શબ્દબન્ધસૌમ્યસ્થીત્યસંસ્થાનભેદતમચ્છાયાડ તપોદ્યોતવન્ત% ૨૪ ઉ. અ. સૂ. અ. ૨૮, ગાથા ૧૨-૧૩ પુદગલ સ્પ, રસ, ગધ અને વર્ણવાળા હોય છે. તથા તે શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થલત સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતષ અને ઉદ્યોતવાળા પણ છે. . (વસંતતિલકા) છે સ્પર્શ ગંધ, રસ, વર્ણજ શબ્દ બંધ, સ્થૂલત્વ, સૂક્ષમણું, છાંય, પ્રકાશવંત; સંસ્થાન, ભેદ, વળી, આતપ, અંધકાર, એ સર્વ પીગલિક લક્ષણના પ્રકાર. ૧૦ ૧. એક જીવ બીજા જીવના હિતાહિતમાં પણ નિમિત્ત બને જ છે. તે એક રીતે પારસ્પરિક ઉપકાર ગણી શકાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy