SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૪: સૂત્ર ૧-૭ ૪૭ લેવા જ પડચો છે, અને આજે જૈન આગમેમાંના ભગવાન કૃષ્ણને પણ વેદવે। પડે જ છે ! આ વસ્તુ પણ સ્વર્ગ નરક ગતિનું પ્રમળ પ્રતિપાદન દર્શાવે છે. આ અઘ્યાયમાં હવે આપણે જુદા જુદા પ્રકારના ચાર જાતિના દેવાનું વિગતવાર વર્ણન જોઈએ ઃ દેવાશ્ચતુર્નિકાયાઃ ।।૧।। ―――― વ્યાખ્યાન શ. ૨, ૩, ૭ તૃતીય: પીતલેશ્ય: ।। ૨ ।। સ્થાનાંક સ્થાન ૧, સૂત્ર ૫૧ દશાષ્ટપચંદ્વાદશવિકા: કલ્પાપન્નપન્તા:॥ ૩ ॥ ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૩૬, ગાથા ૨૦૩થી ૨૦૯ Jain Educationa International દેવ ચાર્૧ નિકાયવાળા છે. ત્રીજો નિકાય પીતલેશ્યાવાળા છે. કપાપપન્ન દેવ સુધીના ચતુર્નિકાયિક દેવાના અનુક્રમે દેશ, આઠ, પાંચ અને ખાર ભેદ છે. (સવૈયા એકત્રીસા) ભવનપતિ વાણુન્યતર એ બે નિમ્નકેટીના દેવ કહ્યા પીત લેશ્મી યેાતિષી દેવા અને વૈમાનિક ઉચ્ચ ગણ્યા; દેશ ને આઠ – પાંચ ખાર ગણાતા ભેક ચાર દેવે કેરા ઇંદ્રાદિ દેશ ભવનપતિને, વૈમાનિકના ભેઢ ખીજા. ઈંદ્રસામાનિકત્રાયસ્પ્રિંશપારિષદ્યાત્મરક્ષલેાકપાલાનીક ૧. ભવનપતિ, વાક્ય તર(વ્યંતર), યેતિષ્ક અને વૈમાનિક એ પ્રમાણે દેવાની ચાર જાતિ છે. For Personal and Private Use Only ૧ www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy