SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય . ૪૫, આમ તે નરક-સ્વર્ગ ભલે આજે નિ કે ગતિરૂપ આજને તર્ક પ્રધાન માનવી નહીં સ્વીકારે. દીર્ઘદ્રષ્ટા ધર્મ સ્તંભ એમાં વાંધે, નહીં લે. એ માત્ર એટલું જ પૂછશે – કર્મના પરિણામને તો માનશે. ને ? એટલે કે શુભ કર્મોનું પરિણામ શુભ અને અશુભ કર્મોનું પરિણામ અશુભ આટલું તો સ્વીકારશો ને?” જે આટલું સ્વીકારાય તે જેમણે આ જગતના લાખ કરોડ દેખીતા નિર્દોષ એવા માનવીએને કચ્ચરઘાણ કાઢી નાખે અને એમાં તન, મન અને સાધનથી સાથ આપે, એવાં ખરેખરાં અધમાધમ માનવીઓ કાં તો પરસ્પર ત્રાસ ગુજારે અથવા શક્તિશાળી પરમાધાર્મિક ગણાતા અસુરો (જેમને બીજાઓ પર ત્રાસ ગુજારવામાં અથવા પરસ્પર લડાવવામાં જ મજા આવે છે, તેવા આસુરી કેટિન દેવો) મારફત ત્રાસ પામે, તેમાં આશ્ચર્ય શું છે ? “જેવું કરે તેવું પામે અને વાવે તેવું લણે એ અચળ જગતને. ન્યાય છે. અહીં આપણે આર્યોને આતર માનવોથી અલગ પાડ્યા. જરૂરી સમજીએ છીએ. ક્ષેત્રથી, જાતિથી, કુલથી, કર્મથી, શિલ્પથી અને ભાષાથી જેઓ આર્યો છે તેઓ આ પંદર કર્મભૂમિ (જૈન આગમોમાં કર્મભૂમિનાં પંદર ક્ષેત્ર છે, તેમાં પણ ઉત્તમ પ્રકારના મનુષ્યો છે. ખૂબીની વાત એ છે કે “કર્મથી જ ત્રણે કાળનાં કર્મોને ક્ષય થવાનું છે. નષ્કર્મથી, અકાણ્યવૃત્તિથી કદી નહીં.” ગીતાની. આ મૂળભૂત વાતને તત્વાર્થસૂત્ર ટેકે આપે છે. એટલું જ નહીં,. બલકે ક્રમશઃ તેને વ્યક્તિગત તથા સંસ્થાગત કે સમાજગત ઉકેલ પણ બતાવી આપે છે. શ્રીમદ્ પ્રભાવિત ગાંધીજીએ સત્યના પ્રયોગ કરી ભારત જેવા સર્વધર્મ સમનવયી દેશ દ્વારા જ જગતનું કલ્યાણ થવાનું, તેની આખા જગતને એટલે–પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણવાસી માનવમાત્રને ખાતરી કરાવી આપી છે. કાયમી વિશ્વશાંતિ માટે શું. આ નાનુંસનું આશ્વા સન છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy